ફરી એક વખત જીવતરની કેડી ઉપર નવા વર્ષને સત્કારવાનો સમય છે. આ વર્ષમાં તથા જીવનના હવે પછીના વર્ષોમાં જીવન ઉમેરવા માટે દીપ પ્રાગટ્યનો પ્રયાસ તો આપણેજ કરવો પડશે. કવિ રાજેશ વ્યાસ (મિસ્કીન) ના શબ્દો યાદ આવે. વર્ષનો પહેલો દિવસ પ્રગટાવ દીવો, ઝળહળી ઉઠશે વરસ પ્રગટાવ દીવો. નૂતન વર્ષના આરંભે ભાવનગર રાજ્યના દીવાન અને... Continue Reading →
: સંસ્કૃતિ :: કર્મયોગી સારસ્વત : ધીરૂભાઇ ઠાકર :
માત્ર અક્ષરજ્ઞાનના આધારે જ કોઇકના વ્યક્તિત્વની મૂલવણી કરીએ તો તેમાં થાપ ખાઇ જવાની સંભાવના રહેલી છે. ઉત્તર ગુજરાતના કર્મયોગી સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી સાકળચંદ પટેલ અક્ષરજ્ઞાનથી નહિ પરંતુ અંતરજ્ઞાનથી એ વાત સમજ્યા કે શ્રી ધીરૂભાઇ ઠાકર જેવા સારસ્વત વિશ્વકોશનું કામ ઉપાડે તો ગુજરાતની આવનારી અનેક પેઢીઓ માટે આંબાનું વ્રક્ષ રોપવા જેવું પરિણામ મળે. આથીજ... Continue Reading →
: સંતવાણી સમીપે : : આભના થાંભલા રોજ ઉભા રહે : વાયુનો વીંઝણો રોજ હાલે :
‘‘કર્મણ્યેવાધિકારસ્તે, મા ફલેષુ કદાચિન્’’ એ વાત સાંભળવા તો અવારનવાર તથા અનેક પ્રસંગોએ મળે છે. આ વાત કરવી સહેલી છે પરંતુ વાસ્તવમાં તેને જીવી જાણવી મુશ્કેલ છે. આથી કેટલાક વીરલાઓ જે આ વાતને પોતાના જીવતર થકી ઉજાળે છે તેમના જીવન સમક્ષ સમાજ અહોભાવપૂર્વક નતમસ્તક થાય છે. નિરંતર કર્મની જ્યારે વાત કરીએ ત્યારે જેમની ચિર વિદાયને એક... Continue Reading →
: સંસ્કૃતિ : : સસ્તુ-સારું સાહિત્ય : સમાજની પાયાની જરૂરિયાત :
આ સંવાદ અનેકવાર અલગ અલગ વયના લોકો પાસેથી સૌને સાંભળવા મળ્યો હશે. આપણે પણ કહેલો હશે. બાળક લલ્લુ ધર્મપરાયણ માતા હરિબાને કહે છે : “બા, તમે કથા સાંભળો અમારે તો ઘણી વાર છે.” પણ હવે હરિબાનો જવાબ દરેક માતાએ સાંભળવા જેવો છે. મા કહે છે : “ તારું ધ્યાન કથા અને સાધુસંતોના સહવાસથી દૂર ગયું... Continue Reading →
: સંસ્કૃતિ : : સૂર્ય સમાન તેજસ્વી – બ્રહ્માનંદ સ્વામી :
વડતાલમાં સદ્દગુરુ સ્વામી બ્રહ્માનંદજી શ્રીજી મહારાજની આજ્ઞાથી સ્વામીનારાયણ મંદિરના નિર્માણનું કાર્ય કરતા હતા. મહારાજની તો આજ્ઞા એવી હતી કે વડતાલના તળાવ પર નાનું એવું હનુમાનજીનું મંદિર છે તેવું નાનું મંદિર કરવું પરંતુ આ તો બ્રહ્માનંદ સ્વામી હતા. જેવી વિચારોની તથા વ્યક્તિત્વની વિશાળતા હોય તેની જ પ્રતિકૃતિ તેમણે હાથ પર લીધેલા કાર્યમાં પણ દેખાય. સ્થાનિક... Continue Reading →
: બનારસ અને બળવંતરાય :
સબ સુખીહો ભદ્ર સબહો, પુણ્ય દેશ પુકારતા હૈ, ‘‘ભાવરંગ’’ સ્વભાવત: યહ ભારતીય ઉદારતા હૈ ! ગંગા કિનારે બેસીને જેમની આરાધનાના ઉપરના શબ્દોમાં આટલું ઊંડાણ તથા અર્થગાંભીર્ય છે તે ખરા અર્થમાં પ્રજ્ઞાચક્ષુ છે પ્રજ્ઞાવાન છે. જગતમાં વસતા તમામ ગુજરાતીઓ જેમના માટે સકારણ ગૌરવ લઇ શકે તે પંડિત બળવંતભાઇ ભટ્ટનું પુણ્ય સ્મરણ ઉપરના શબ્દો કાને પડતાજ થાય... Continue Reading →
: સંતવાણી સમીપે : કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો : રુધિરે રંગાયો હરિનો હંસલો :
બેરિસ્ટર મોહનદાસ આફ્રિકાથી ભારત પાછા આવ્યા તેને હજુ લાંબો સમય પણ થયો ન હતો. ગોખલેજીની સલાહ મુજબનું ભારત ભ્રમણ પૂરી જાગૃતિ સાથે કર્યું. પરંતુ આજીવન યોધ્ધા ગાંધીજી બહુ જલ્દી એક ધર્મયુધ્ધ જેવા સંઘર્ષમાં કિસાનોનું શોષણ અટકાવવા માટે જોતરાઇ ગયા. બિહારના ચંપારણમાં નીલવરોના અન્યાય તથા ખેડૂતોના પ્રશ્નને સમજ્યા પછી ગાંધીજી માટે ચૂપ રહેવું અશક્ય હતું. દેખીતી... Continue Reading →
: સંતવાણી સમીપે : સગપણ હરિવરનું સાચું : બીજું ક્ષણભંગુર કાચું :
વડતાલમાં સદ્દગુરુ સ્વામી બ્રહ્માનંદજી શ્રીજી મહારાજની આજ્ઞાથી સ્વામીનારાયણ મંદિરના નિર્માણનું કાર્ય કરતા હતા. મહારાજની તો આજ્ઞા એવી હતી કે વડતાલના તળાવ પર નાનું એવું હનુમાનજીનું મંદિર છે તેવું નાનું મંદિર કરવું પરંતુ આ તો બ્રહ્માનંદ સ્વામી હતા. જેવી વિચારોની તથા વ્યક્તિત્વની વિશાળતા હોય તેની જ પ્રતિકૃતિ તેમણે હાથ પર લીધેલા કાર્યમાં પણ દેખાય. સ્થાનિક... Continue Reading →
: સંસ્કૃતિ : : કર્મયોગી સારસ્વત : ધીરૂભાઇ ઠાકર :
માત્ર અક્ષરજ્ઞાનના આધારેજ કોઇકના વ્યક્તિત્વની મૂલવણી કરીએ તો તેમાં થાપ ખાઇ જવાની સંભાવના રહેલી છે. ઉત્તર ગુજરાતના કર્મયોગી સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી સાકળચંદ પટેલ અક્ષરજ્ઞાનથી નહિ પરંતુ અંતરજ્ઞાનથી એ વાત સમજ્યા કે શ્રી ધીરૂભાઇ ઠાકર જેવા સારસ્વત વિશ્વકોશનું કામ ઉપાડે તો ગુજરાતની આવનારી અનેક પેઢીઓ માટે આંબાનું વ્રક્ષ રોપવા જેવું પરિણામ મળે. આથીજ તેમણે ઠાકર... Continue Reading →
: સંસ્કૃતિ : સસ્તુ-સારું સાહિત્ય : સમાજની પાયાની જરૂરિયાત :
આ સંવાદ અનેકવાર અલગ અલગ વયના લોકો પાસેથી સૌને સાંભળવા મળ્યો હશે. આપણે પણ કહેલો હશે. બાળક લલ્લુ ધર્મપરાયણ માતા હરિબાને કહે છે : “બા, તમે કથા સાંભળો અમારે તો ઘણી વાર છે.” પણ હવે હરિબાનો જવાબ દરેક માતાએ સાંભળવા જેવો છે. મા કહે છે : “ તારું ધ્યાન કથા અને સાધુસંતોના સહવાસથી દૂર ગયું... Continue Reading →