દેશની આઝાદી પ્રાપ્ત કરવા માટે જે કેટલાક મહાનુભાવોએ પ્રબળ નેતૃત્વ પૂરું પાડ્યું તેમાં કરમસદના બે ભાઇઓ – વીર વિઠ્ઠલભાઇ અને સરદાર વલ્લભભાઇના નામો અગ્રસ્થાને છે. બન્ને સગા ભાઇઓ અને તે કાળખંડમાં બન્નેનો રાજકીય-સામાજિક ક્ષેત્રે અમૂલ્ય ફાળો એ એક વીરલ ઘટના છે. ર૭મી સપ્ટેમ્બરના રોજ વીર વિઠ્ઠલભાઇના જન્મ દિવસે આપણી વિધાનસભામાં પણ તેમની સ્મૃતિને તાજી... Continue Reading →