ગુરુદેવના કાવ્યોંનું સૌંદર્ય : મેઘાણીની કલમે

માનવ માત્ર જેમના અનુગામી હોવાનું સકારણ ગૌરવ લઇ શકે તેવા બે વિરાટ માનવ ગઇ સદીમાં વિશ્વને ભારત તરફથી અમૂલ્‍ય ભેટ તરીકે મળ્યાં એમ કહી શકાય તેમાંના એક ગાંધી કે જેમણે દરેક સામાન્‍ય માનવી પોતાની નબળાઇઓ પાર કરી માનવ જીવનનું સર્વોચ્‍ચ ગૌરવ પ્રાપ્‍ત કરી શકે છે તેવી વાત તેમના જીવન દ્વારા વ્‍યકત કરીને ગયા. આ કાળનું... Continue Reading →

મેધાણીની રચનાઓમાં યૌવનના વધામણા

મેધાણીભાઇ લખે છેઃ ‘‘મને રાષ્‍ટ્રીય શાયરનું બિરૂદ મળેલ છે. વસ્‍તુતઃ એ પદવી નથી પણ હુલામણું નામ છે. નૌજવાનો જે ગીતોને પોતાના કરીને લલકારે, તે ગીતોના રચનારાને કયા બિરૂદની તૃષ્‍ણા  રહે ? સાબરમતી જેલમાં અને તે પછી જેલ બહાર મેં જોયું છે કે તરૂણોએ આ પદોને છાતીએ ચાંપ્‍યા છે. એ જોઇને દિલ એકજ વેદના અનુભવે છે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑