કલમના કસબી : કિર્તિભાઇ

પુણ્યશ્‍લોક શ્રી અમૃતલાલ શેઠ સ્‍થાપિત સૌરાષ્‍ટ્ર ટ્રસ્‍ટની પત્રકારત્‍વના ઉમદા માધ્‍યમથી સમાજની નિરંતર સેવા કરવાની ગૌરવપ્રદ પ્રણાલિકા રહી છે. સૌરાષ્‍ટ્ર ટ્રસ્‍ટ અને ત્‍યારબાદ જન્‍મભૂમિ જૂથના અખબારોએ પોતાના વિશિષ્‍ટ યોગદાનથી પત્રકારત્‍વની શોભામાં અભિવૃધ્‍ધિ કરી છે. માત્ર મનોરંજક કે લોકરંજક બાબતો નહિ, જે તે કાળમાં પ્રજાને જે સંદેશ આપવો ઉચિત હોય, જનજાગૃતિનો પ્રશ્ન હોય ત્‍યાં નિરક્ષિરનો વિવેક જાળવીને... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑