ગમતાનો ગુલાલ

કોઇક સમયે દેશના સામાન્‍ય નાગરિકને એવી લાગણી થાય કે તેની આસપાસ-ચોપાસ માત્રને માત્ર અપ્રિય, અનિચ્‍છનિય અને સામાજિક ગૌરવમાં ઘટાડો થાય તેવી ઘટનાઓ આકાર લેતી રહે છે તો કદાચ આવી લાગણી આશ્ચર્યનો વિચાર નહિ ગણાય. સમાચાર પત્રોમાં ધડાધડ પ્રગટ થતા સમાચારો, ટેલીવિઝનની ચેનલો પર સતત ફેલાતી આ પ્રકારની ઘટનાઓ આવી લાગણીને જન્‍મ આપે છે, તેને  મજબૂત... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑