સાંયાં તુંજ બડો ધણી…

વીરરસ તેમજ ભક્તિરસ એ બન્‍નેમાં મહાત્‍મા ઇસરદાસજી જેવું સાહિત્‍ય  સર્જન બહુ ઓછા સર્જકોનું હશે. રામનવમીનો પવિત્ર દિવસ નજીકમાં છે. આ પ્રસંગે ભક્તકવિ ઇસરદાસજીની સ્મૃતિ એક વિશાળ વર્ગમાં સહેજે જાગૃત થાય છે. ચારણોના જીવન સંસ્‍કાર કોઇ કાળે જરૂર એવા રહ્યા હશે કે તેમની કવિતામાં – તેમના શબ્‍દમાં ઉત્તમ જીવનના સંસ્‍કારોના પ્રભાવી પડઘા પડતા હશે. ચારણ સર્જિત... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑