શક્તિપર્વના ટાણે ગંગાસતીનું સ્મરણ

આપણાં શાસ્‍ત્રોમાં ભલે કહેવાયું-લખાયું હોય કે નારીની પૂજા થાય ત્‍યાં દેવતાઓનો વાસ થાય છે. પરંતુ હકીકતમાં આ સ્‍થાન પ્રાપ્‍ત કરવા માટે સમાજના શાણા લોકો તથા નારીરત્‍નોએ ઘણો સંઘર્ષ કરવો પડયો છે.  કેટલીક ઘર કરી ગયેલી જડ માન્‍યતાઓને કારણે નારીને તેના હક્કનું સ્‍થાન આપવામાં પણ સમાજે ઘણી અવઢવ અનુભવી છે, આનાકાની કરી છે. સ્‍વતંત્ર ભારતમાં તો... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑