આઝાદહિન્દ સરકાર : ભારતના સ્વાધિનતા સંગ્રામનું સુવર્ણ પૃષ્ઠ

દુર્ગાપુજાના પવિત્ર તહેવારો હમણાં જ સમગ્ર દેશમાં ઉજવાયા અને શક્તિની ઉપાસના થકી શક્તિનું આહવાન થયું. શક્તિપર્વના આ પવિત્ર પ્રસંગે બંગાળના ક્રાંતિકારી અને વિચક્ષણ રાજનીતિજ્ઞ સુભાષબાબુનું સ્મરણ થાય. સમગ્ર દેશ તેમને નેતાજીના નામથી આદરપૂર્વક ઓળખે છે. ઓકટોબર મહીનામાં જ તેમણે આઝાદહિન્દ સરકાર તથા આઝાદહિન્દ સેનાની રચના દેશની ધરતીથી દૂર અનેક પડકારો વચ્ચે પણ કરી. ગાંધીજીની જેમ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑