સરદારસિંહ તથા શામજી : સ્વાર્પણના જીવંત સ્મારકો

વસંતના વધામણા જેમ કવિઓએ મનમૂકીને કર્યા છે તેવીજ રીતે અને તેટલીજ ઉત્કટતાથી દેશભક્તોએ – ક્રાંતિકારીઓએ શહાદતની – આત્મ સમર્પણની વસંતને ખોબે અને ધોબે વધાવી છે. ઇસી રંગમે વીર શિવા ને મૉં કા બંધન ખોલા યહી રંગ હલ્દી ઘાટીમેં ખુલકર ઉસને ખોલા ઇસી રંગ મે રંગ રાણાને જનની જય જય બોલા..... મેરા રંગ દે બસન્તી ચોલા.... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑