શંકરદાન દેથા : રાજ્યકવિના રૂપમાં ભક્તકવિનો આત્મા

ઝાલાવાડ લોકસાહિત્‍ય પરિવાર તથા અખિલ ગુજરાત લોક કલાકાર સેવા સમિતિના સંયુકત ઉપક્રમે સુરેન્‍દ્રનગર જીલ્‍લાના સાયલા નગરમાં સુવિખ્‍યાત તથા પવિત્ર લાલજી મહારાજની જગ્‍યામાં ત્રિ-દિવસીય લોક કલાકાર મહોત્‍સવ યોજવામાં આવ્‍યો તે વાતનો સૌ સાહિત્‍ય પ્રેમીઓને ખૂબજ આનંદ થયો. લોકસાહિત્‍યના ખ્‍યાતનામ તજજ્ઞો તથા કલાકારોએ પ્રથમ બે દિવસ ધરતીના આ અમૂલ્‍ય સાહિત્‍યની માર્મિક વાતો કરી જેને સૌએ ખૂબ માણી.... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑