વીર સાવરકર : કાળા પાણીમાં કમળ

દુનિયાના અનેક દેશોમાં સ્વાતંત્ર્ય મેળવવા માટે નાના મોટા સંઘર્ષ થયા છે.  પરાધિનતાની બેડીઓ તોડવાનું કામ ક્યારેય સરળ હોઇ શકે નહિ. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ પણ અનેક વિવિધરંગી ઘટનાઓને કારણે ભાતીગળ લાગે છે. આ સંગ્રામમાં એક તરફ અસાધારણ નૈતિક તાકાતના બળે વિશ્વની મહાસત્તાને પડકારનાર ગાંધી છે. બીજી તરફ દુધમલિયા યુવાનોની એક સેના છે. મૃત્યુ હથેળીમાં રાખીને તેઓ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑