રાજય સરકાર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર સ્થાપવાના નિર્ણયોનું પરીણામલક્ષી આયોજન મહદ્ અંશે સફળ થયું છે તેવી સર્વ સામાન્ય લાગણી ઉદેપુર ખાતે જૂન-ર૦૧૩ માં યોજાયેલ સાહિત્ય સંગોષ્ટિમાં પ્રવર્તતી હતી. આ બાબત એટલા માટે ચર્ચામાં આવી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી ર્ડા. પાડલીયાએ છેલ્લા એકાદ વર્ષમાં કેન્દ્ર તરફથી હાથ ધરવામાં આવેલા કાર્યક્રમોનો ઉજળો હિસાબ ગુજરાત તેમજ... Continue Reading →