આપણું આંગણું અજવાળીને ગયેલા રતુભાઇ અદાણીના જીવન કાર્યોની સુગંધ (૧૯૧૪-૧૯૯૭) આજે પણ તરોતાજા લાગે છે. ગાંધીયુગના એ પવિત્ર દીપકના તેજથી અનેક વંચિતોના ઘરમાં જ્ઞાન અને સમૃધ્ધિનું તેજ પ્રસરેલું છે. દુનિયાના ઘણાં દેશો પરાધિનતાની પીડા ભોગવતા હતા અને કદાચ કોઇ જગાએ આજે પણ ભોગવતા હશે. આ બધાજ પરાધિન દેશોએ કોઇને કોઇ સમયે પોતપોતાની માતૃભૂમિને મુક્ત કરવા... Continue Reading →
સેવક અને સત્યાગ્રહી : રતુભાઇ અદાણી
ગાંધી યુગની આકાશગંગા તરફ નજર કરીએ તો ત્યાં અનેક તેજસ્વી સીતારાઓનું રમણીય દર્શન થાય છે. દરેક તેજસ્વી તારક ભલે ગાંધી વિચારથી દૈદીપ્યમાન હોય પરંતુ તે દરેકને પોતાનું આગવું વ્યક્તિત્વ છે તેમજ આગવો નિખાર છે. વૈચારિક સામ્યતાને કારણે તેઓ દૂરદૂરના વિસ્તારોમાં કે અલગ અલગ કાર્યવિસ્તારોમાં કાર્ય કરતા હોય તો પણ તેમની કહેણી તથા કરણીમાં અદ્દભૂત ઐકય... Continue Reading →