કેટલીક સંસ્થાઓ જે તે વિસ્તારની શોભા વધારનારી હોય છે. પ્રદેશની ઓળખ આવી સંસ્થાઓ બની રહેતી હોય છે. તક્ષશિલા કે નાલંદા જેવી વિદ્યાપીઠો જોઇને દુનિયાના લોકો પ્રભાવિત થયા હતા. આ વિદ્યાપીઠો આપણાં દેશની ઓળખ હતી. અમદાવાદમાં ઇન્ડીયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના તથા વિકાસમાં ડૉ. જીવરાજ મહેતા કે હમણાંજ જેની ખોટ પડી છે તેવા શ્રેણિકભાઇ જેવા... Continue Reading →