ગાંધીજી માત્ર સ્વરાજ્ય મેળવવા માટેના વિશ્વમાં અદ્વિતિય એવા મહદ્અંશે અહિંસક મહાસંગ્રામનાજ પ્રેરણાસ્ત્રોત ન હતા. આઝાદી મળ્યા પછી ખરા અર્થમાં ‘સ્વરાજ્ય’ ની સ્થાપના થાય તે બાબત પણ તેમના અગ્રતાક્રમમાં હતી. હતી. તેઓ આ બાબત તરફ સંપૂર્ણ રીતે સભાન હતા અને પ્રયત્નશીલ હતા. સ્વસ્થ સમાજ, જાગૃત તથા જવાબદાર સમાજ હોય તો જ સ્વરાજ્યનો સૂર્યોદય થાય. આ વાત... Continue Reading →