ભુજોડીના આંગણે શબદના મેળાની રંગત

      કચ્‍છની ધરતી ‘‘બહુરત્‍ના વસુંધરા’’ છે. અનેક પરગજુ વ્‍યક્તિઓના દર્શન ત્‍યાં થાય છે. આજ રીતે કેટલીક એવી સંસ્‍થાઓ પણ અહીં ઊભી થઇ છે અને વટવૃક્ષની જેમ વિકસી છે. આ સંસ્‍થાઓનો હેતુ પોતાના કોઇ પ્રોડક્ટનું બજાર શોધવાનો નથી પરંતુ નમ્રભાવે, નિષ્‍ઠાપૂર્વક પોતાની  સેવાના ખરા લાભાર્થીઓ શોધવાનો છે. આવી સંસ્‍થાઓએ તેમજ મહાનુભાવોએ સામાજિક જીવનના અલગ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑