કેટલીક વ્યક્તિઓ તથા પ્રસંગોના સંભારણા જીવનમાં કોઇપણ કાળે ઉલ્લાસ પ્રગટાવે તેવો એક સામાન્ય અનુભવ છે. માનવી એક સામાજીક પ્રાણી હોવાથી તેના જીવન ઘડતરમાં કુટુંબનો તેમજ સમાજનો સિંહ ફાળો છે. જીવન isolation માં જીવાતું નથી અને કદાચ જીવાય તો ફુલતું કે ફોરતું નથી તે એક સર્વસ્વીકૃત હકીકત છે. આથી જ મધુર સ્મરણો વાગોળવાની પ્રક્રિયા મહદ્દઅંશે માનવીને... Continue Reading →