પ્રજાની નાડ પારખનારા દિવાન

મહાત્‍મા ગાંધીએ દર્શાવેલ માર્ગે એક નિષ્‍ઠાથી આઝાદી જંગમાં લોક નિર્ભયતાનું દર્શન અહિંસક રીતે અખંડ ભારતના દરેક હિસ્‍સામાં થયું. એજ પ્રકારે સમાંતર રીતે સરફરોશીની તમન્‍ના લઇને નીકળી પડેલા કેટલાક જાગૃત તથા ભાવનાશાળી ક્રાંતિવીરોએ બેડી–રસી–ફાંસી સ્‍વેચ્‍છાએ સ્‍વીકારીને માતૃભૂમિને બંધનમુકત કરવા રોમાંચક પ્રયાસો કર્યા અને પરિણામે દેશ એક શોષણમુકત, બેજવાબદાર તથા આપખૂદ વ્‍યવસ્‍થાની નાગચૂડમાંથી મુકત થયો. પરંતુ બ્રિટિશ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑