કવિ કાગ પારિતોષિક: મર્મીઓનું મોંઘેરું સન્માન મજાદરની માટીની સુગંધ દાઢીવાળા દુલાના ભાતીગળ સ્વરૂપે જગતમાં પ્રસરી છે. કાવ્યતત્વની સચ્ચાઈ, સરળતા તથા સાદગીને લોકોએ ખોબે અને ધોબે વધાવી છે. આજે પણ ભગતબાપુની રચનાઓ લોકગાયકોને ગાવી તથા લોકસમૂહને સંભાળવી ગમે છે. કવિ કાગની સ્મૃતિને નિરંતર સંકોરવાનું પુણ્યકાર્ય સંપૂર્ણ રીતે નિજાનંદે સંત શ્રી મોરારીબાપુ કરી રહ્યા છે. વ્યાસપીઠની શબ્દરૂપી... Continue Reading →