વંચિતોના વાલેશ્રી : ઠક્કરબાપા

   મેઘાણીભાઇએ ૧૯૩૯ માં જાહેર પ્રવચનમાં યાદગાર શબ્‍દો કહયા : ‘‘ આદિવાસી તથા હરિજનોના તો અમૃતલાલ સાચા અર્થમાં બાપા છે. આજથી હું પણ તેમને ઠક્કરબાપા કહીશ. આ નામની ઉદઘોષણા કરતા હું આનંદ અનુભવું છું. ’’ હજારો વનવાસી ભાઇઓની વિશાળ મેદની વચ્‍ચે રામજી મંદિરની પ્રાણપ્રતિષ્‍ઠાના પ્રસંગે પંચમહાલમાં રાષ્‍ટ્રીય શાયર આવું બોલ્‍યા અને જગત આખાએ જાણે એ શબ્‍દો... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑