ભગવદ્દ ગો મંડલના નામ સાથે ભગવતસિંહજીના નામ સાથે હક્કથી જોડી શકાય તેવું નામ ચંદુલાલ બહેચરલાલ પટેલનું છે. જામનગરમાં ૧૯૮૯ માં જન્મ લેનાર આ મહાપુરૂષે મહારાજા ભગવતસિંહજી પ્રેરીત સર્વાંગ સંપૂર્ણ કોષ રચવાનું કામ પૂરૂં કરવામાં સિંહફાળો આપ્યો. ચંદુભાઇનું જીવનકાર્ય જ આ ધન્યકાર્ય હતું. લગભગ ત્રણ દાયકાના અવિરત શ્રમના ભાતીગળ પરિણામ સ્વરૂપ કોષ સમાજને... Continue Reading →