શૂરા અને સંતોની જનેતા કચ્છની ધરતીને બીરદાવતી નીચે મુજબની પંક્તિઓ જ્યારે સાંભળીએ ત્યારે ગૌરવની લાગણી આપોઆપ થાય છે.વંકા કુંવર, વીકર ભડ, વંકા થિયેલા વચ્છ વંકા વછેરા ત થિયે પાણી પીએ જો કચ્છ. કચ્છનું પાણી પીવાથી ધીંગાણામાં અડિખમ રહે તેવા શૂરવીરો પાકે છે તે વાત પંડિત શામજી કૃષ્ણવર્માના સંદર્ભમાં યાદ કરીએ તો સર્વથા ઉચિત –... Continue Reading →