કવિ દુલા ભાયા કાગ: વાણી તો અમરત વદા… દાઢીવાળા દેખીયા નર એક રવીન્દ્રનાથ (દુજો) સર પટ્ટણી સમરથ, દેવ ત્રિજો તું દુલીયા. આંગણકા ગામના ગીગાભાઇ કુંચાળાએ લખેલા ઉપરના શબ્દો ત્રણ મહામાનવોની પાવન સ્મૃતિ કરાવે છે. જોગાનુજોગ કવિવર ટાગોરને બાદ કરતા બાકીના બે – સર પટ્ટણી અને કવિકાગ (ભગતબાપુ) ભાવનગરના ઇતિહાસ સાથે ગૌરવપૂર્ણ રીતે સંકળાયેલા છે. સમર્થ... Continue Reading →