“ઉર્મિ નવરચના” માં સિંહ કથાઓ

ઉર્મિ નવરચનાના કેટલાક સમુદ્ર વિશેષાંકો થયા તેમાંના એક અંકમાં સિંહ કથાઓ આલેખાયેલી છે તેનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની કેટલીક વિશિષ્ટ બાબતો પૈકી બે મહત્વની બાબતો તરફ સૌનું ધ્યાન દોરાયું છે. એક તો ગુજરાતને કુદરતની અમૂલ્ય ભેટ સમાન મળેલો ૧૬૦૦ કિલોમીટરનો લાંબો સમુદ્રતટ અને બીજા ગિરમાં નિવાસ કરતા ડાલામથ્થા સાવજ (સિંહ). લાંબા દરિયા કિનારાનો લાભ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑