લોકસાહિત્યના વિવિધ અંગો બાબતમાં અનેક સંશોધકો-વિદ્વાનોએ ખેડાણ કર્યુ છે જેની પ્રસાદી સ્વરૂપે લોકોના જીવનમાંથી જન્મેલા આ મહામૂલા સાહિત્ય તથા વિવિધ લોકકળાઓ બાબત સમાજને નોંધપાત્ર માહિતી મળી છે. અન્ય સંશોધન કાર્યોથી કદાચ એક વાત અહીં અલગ તરી આવે છે કે આ સંશોધકોની ભરપુર રસવૃત્તિ તેમજ આ સાહિત્યના સ્વરૂપને કારણે ક્યારે પણ આવું સંશોધન શુષ્ક કે કંટાળાજનક... Continue Reading →