આઝાદી મેળવવા માટેના ઐતિહાસિક પ્રયાસો દેશની સમગ્ર જનતાએ સમર્પિત ભાવે કર્યા અને તેના પરિણામે દેશ આઝાદ થયો. ૧૯૧૫ માં ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા ત્યારબાદ આપણા દેશની આ અહિંસક છતાં પ્રભાવી લડાઇને ગાંધીનું નેતૃત્વ મળ્યું. ગાંધીજીનું સમગ્ર વ્યક્તિત્વ એટલું વિશાળ હતું કે આઝાદીની ચળવળ ઉપરાંત બીજા અનેક ક્ષેત્રોમાં તેમના વિચારોનો પ્રભાવ પડ્યો. ઘણાં લોકોએ આઝાદી મળ્યા... Continue Reading →