: સંસ્કૃતિ : : રાજ્યની સ્થાપનાના મહીને સર પટ્ટણીનું પુણ્ય સ્મરણ :

ગોળમેજી પરિષદમાં ગાંધીજીને જવા માટે સર પટ્ટણી સમજાવે છે. ઉપરાંત બીજી ગોળમેજી પરિષદમાં પ્રભાશંકર ગાંધીજીની હાજરીમાં લંડન પણ જાય છે. તે સમયની એક ઘટના મુકુન્દભાઇ પારાશર્યે નોંધી છે. એક સમયે પ્રભાશંકર લંડનની બજારમાંથી પસાર થતા હતા ત્યારે અચાનક તેમણે અંગ્રેજ અમલદાર કીલીને જોયા. સર પટ્ટણીની સૂચનાથી તેમના સચિવે કીલીના ઘરનું સરનામું મેળવ્યું. પટ્ટણી સાહેબે ડીનર... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : કમળાબેન પટેલ અને સાબરમતી આશ્રમ જીવન :

કમળાબહેન પટેલે મહાત્મા ગાંધી સ્થાપિત સાબરમતી આશ્રમના પોતાના કેટલાક સંભારણા લખ્યા છે તેમાંનો એક પ્રસંગ ફરી ફરી યાદ કરવો ગમે તેવો છે. કમળાબહેન લખે છે કે આશ્રમ જીવનના નિયમો પ્રમાણે તેઓ તેમને સોંપવામાં આવેલું કામ કરતા હતા. મોટા ભાગે આશ્રમના સફાઇ કામની કેટલીક જવાબદારી કમળાબહેનના શિરે હતી. એક દિવસ કમળાબહેનના સહકર્મી બીમાર હોવાથી કમળાબહેનના ભાગે... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ગાંધીયુગના તેજસ્વી તારક : : દક્ષાબહેન પટ્ટણીની વસમી વિદાય :

ગાંધીજીને ગયા તેને તો ઘણો સમય પસાર થઇ ગયો. ગાંધીજીની હત્યા કરવામાં આવી ત્યારે ભાવવિભોર થયેલા પંડિત જવાહરલાલ નહેરુ એ કહ્યું કે આપણાં જીવનમાંથી પ્રકાશ ચાલ્યો ગયો છે. એ વાત ખરી હતી પરંતુ એ નિયતિનો નિર્ધાર હતો. ગાંધીજીના ગયા પછી કેટલાક ગાંધી વિચાર વાહકોએ મહાત્મા ગાંધીના વિચારોના વાસ્તવિક અમલીકરણ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો. વિનોબાજીથી શરૂ... Continue Reading →

: વાટે….ઘાટે…. : : કમળાબેન પટેલ અને સાબરમતી આશ્રમ જીવન :

કમળાબહેન પટેલે મહાત્મા ગાંધી સ્થાપિત સાબરમતી આશ્રમના પોતાના કેટલાક સંભારણા લખ્યા છે તેમાંનો એક પ્રસંગ ફરી ફરી યાદ કરવો ગમે તેવો છે. કમળાબહેન લખે છે કે આશ્રમ જીવનના નિયમો પ્રમાણે તેઓ તેમને સોંપવામાં આવેલું કામ કરતા હતા. મોટા ભાગે આશ્રમના સફાઇ કામની કેટલીક જવાબદારી કમળાબહેનના શિરે હતી. એક દિવસ કમળાબહેનના સહકર્મી બીમાર હોવાથી કમળાબહેનના ભાગે... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ગાંધીયુગના તેજસ્વી તારક :: દક્ષાબહેન પટ્ટણીની વસમી વિદાય :

ગાંધીજીને ગયા તેને તો ઘણો સમય પસાર થઇ ગયો. ગાંધીજીની હત્યા કરવામાં આવી ત્યારે ભાવવિભોર થયેલા પંડિત જવાહરલાલ નહેરુ એ કહ્યું કે આપણાં જીવનમાંથી પ્રકાશ ચાલ્યો ગયો છે. એ વાત ખરી હતી પરંતુ એ નિયતિનો નિર્ધાર હતો. ગાંધીજીના ગયા પછી કેટલાક ગાંધી વિચાર વાહકોએ મહાત્મા ગાંધીના વિચારોના વાસ્તવિક અમલીકરણ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો. વિનોબાજીથી શરૂ... Continue Reading →

: સંસ્કૃતિ : : કમળાબેન પટેલ અને સાબરમતી આશ્રમ જીવન :

કમળાબહેન પટેલે મહાત્મા ગાંધી સ્થાપિત સાબરમતી આશ્રમના પોતાના કેટલાક સંભારણા લખ્યા છે તેમાંનો એક પ્રસંગ ફરી ફરી યાદ કરવો ગમે તેવો છે. કમળાબહેન લખે છે કે આશ્રમ જીવનના નિયમો પ્રમાણે તેઓ તેમને સોંપવામાં આવેલું કામ કરતા હતા. મોટા ભાગે આશ્રમના સફાઇ કામની કેટલીક જવાબદારી કમળાબહેનના શિરે હતી. એક દિવસ કમળાબહેનના સહકર્મી બીમાર હોવાથી કમળાબહેનના ભાગે... Continue Reading →

: સંસ્કૃતિ : : ગાંધીયુગના તેજસ્વી તારક : : દક્ષાબહેન પટ્ટણીની વસમી વિદાય :

ગાંધીજીને ગયા તેને તો ઘણો સમય પસાર થઇ ગયો. ગાંધીજીની હત્યા કરવામાં આવી ત્યારે ભાવવિભોર થયેલા પંડિત જવાહરલાલ નહેરુ એ કહ્યું કે આપણાં જીવનમાંથી પ્રકાશ ચાલ્યો ગયો છે. એ વાત ખરી હતી પરંતુ એ નિયતિનો નિર્ધાર હતો. ગાંધીજીના ગયા પછી કેટલાક ગાંધી વિચાર વાહકોએ મહાત્મા ગાંધીના વિચારોના વાસ્તવિક અમલીકરણ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો. વિનોબાજીથી શરૂ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : પહેલી મે અને ડૉ. જીવરાજ મહેતાનું પાવન સ્મરણ :

પહેલી મે નો દિવસ જોકે આંતરરાષ્ટ્રીય રીતે પણ એક અલગ મહત્વ ધરાવે છે. ગુજરાત માટે આ દિવસનું કેટલું મહત્વે છે તે વાતની સ્પષ્ટતા ભાગ્યેજ કરવી પડે. રાજ્યની સ્થાપનાનું સ્વપ્ન પૂરું થતાં અનેક લોકોએ નર્મદની આ અમર પંક્તિઓનું ફરી ફરી રટણ કર્યું હશે. જય જય ગરવી ગુજરાત દિસે અરુણું પ્રભાત ધ્વજ પ્રકાશે ઝળળ કસુંબી પ્રેમશૌર્ય અંકિત,... Continue Reading →

: વાટે….ઘાટે…. : : પહેલી મે અને ડૉ. જીવરાજ મહેતાનું પાવન સ્મરણ :

પહેલી મે નો દિવસ જોકે આંતરરાષ્ટ્રીય રીતે પણ એક અલગ મહત્વ ધરાવે છે. ગુજરાત માટે આ દિવસનું કેટલું મહત્વે છે તે વાતની સ્પષ્ટતા ભાગ્યેજ કરવી પડે. રાજ્યની સ્થાપનાનું સ્વપ્ન પૂરું થતાં અનેક લોકોએ નર્મદની આ અમર પંક્તિઓનું ફરી ફરી રટણ કર્યું હશે. જય જય ગરવી ગુજરાત દિસે અરુણું પ્રભાત ધ્વજ પ્રકાશે ઝળળ કસુંબી પ્રેમશૌર્ય અંકિત,... Continue Reading →

: સંસ્કૃતિ : : પહેલી મે અને ડૉ. જીવરાજ મહેતાનું પાવન સ્મરણ :

પહેલી મે નો દિવસ જોકે આંતરરાષ્ટ્રીય રીતે પણ એક અલગ મહત્વ ધરાવે છે. ગુજરાત માટે આ દિવસનું કેટલું મહત્વે છે તે વાતની સ્પષ્ટતા ભાગ્યેજ કરવી પડે. રાજ્યની સ્થાપનાનું સ્વપ્ન પૂરું થતાં અનેક લોકોએ નર્મદની આ અમર પંક્તિઓનું ફરી ફરી રટણ કર્યું હશે. જય જય ગરવી ગુજરાત દિસે અરુણું પ્રભાત ધ્વજ પ્રકાશે ઝળળ કસુંબી પ્રેમશૌર્ય અંકિત,... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑