પોરબંદરના રાજવી નટવરસિંહજીને જણાવવામાં આવે છે કે મહાકવિ નાનાલાલ પોરબંદરની મુલાકાત માટે આવે છે. આમતો રાજ્યમાં કોઇ કવિનું આગમન એ શાસક માટે મોટી કે મહત્વની સામાન્ય રીતે ગણાતી નથી, પરંતુ અહીંની વાત જુદી હતી. મહારાજા નટવરસિંહજી રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે કવિ નાનાલાલ ત્યાં અધ્યાપક હતા. આથી મહાકવિ નાનાલાલના આગમનના સમાચાર સાંભળી મહારાજાના... Continue Reading →
: વાટે….ઘાટે…. : : પિંગળશીભાઇ લીલા : સૌજન્ય મૂર્તિ સર્જક :
કરતા વિચારો આજકાલ જિંદગી જાતી રહી, કોને ખબર છે કાલની કેટલી મુદત બાકી રહી ક્યારે જવાનું કેમ થાશે હાડ કે આ ચામનું આ જગતની ઝંઝાળ જીતવા શરણ લે શ્રી રામનું. જ્યારે જ્યારે કોઇ સૌજન્યની મૂર્તિ સમાન કવિ કે લોકસાહિત્યકારની વાત થશે ત્યારે જામનગરના પિંગળશીભાઇ લીલા ઉપરાંત કચ્છના શંભુદાનજી અયાચી તથા ભાવનગરના બળદેવભાઇ નરેલાની સ્મૃતિ સૌની... Continue Reading →
: વાટે….ઘાટે…. : : પોરબંદરના મહારાણા નટવરસિંહજીની સ્મૃતિ વંદના :
પોરબંદરના રાજવી નટવરસિંહજીને જણાવવામાં આવે છે કે મહાકવિ નાનાલાલ પોરબંદરની મુલાકાત માટે આવે છે. આમતો રાજ્યમાં કોઇ કવિનું આગમન એ શાસક માટે મોટી કે મહત્વની સામાન્ય રીતે ગણાતી નથી, પરંતુ અહીંની વાત જુદી હતી. મહારાજા નટવરસિંહજી રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે કવિ નાનાલાલ ત્યાં અધ્યાપક હતા. આથી મહાકવિ નાનાલાલના આગમનના સમાચાર સાંભળી મહારાજાના... Continue Reading →
: સંસ્કૃતિ : : પોરબંદરના મહારાણા નટવરસિંહજીની સ્મૃતિ વંદના :
પોરબંદરના રાજવી નટવરસિંહજીને જણાવવામાં આવે છે કે મહાકવિ નાનાલાલ પોરબંદરની મુલાકાત માટે આવે છે. આમતો રાજ્યમાં કોઇ કવિનું આગમન એ શાસક માટે મોટી કે મહત્વની સામાન્ય રીતે ગણાતી નથી, પરંતુ અહીંની વાત જુદી હતી. મહારાજા નટવરસિંહજી રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે કવિ નાનાલાલ ત્યાં અધ્યાપક હતા. આથી મહાકવિ નાનાલાલના આગમનના સમાચાર સાંભળી મહારાજાના... Continue Reading →
: સંસ્કૃતિ : : પિંગળશીભાઇ લીલા : સૌજન્ય મૂર્તિ સર્જક :
કરતા વિચારો આજકાલ જિંદગી જાતી રહી, કોને ખબર છે કાલની કેટલી મુદત બાકી રહી ક્યારે જવાનું કેમ થાશે હાડ કે આ ચામનું આ જગતની ઝંઝાળ જીતવા શરણ લે શ્રી રામનું. જ્યારે જ્યારે કોઇ સૌજન્યની મૂર્તિ સમાન કવિ કે લોકસાહિત્યકારની વાત થશે ત્યારે જામનગરના પિંગળશીભાઇ લીલા ઉપરાંત કચ્છના શંભુદાનજી અયાચી તથા ભાવનગરના બળદેવભાઇ નરેલાની સ્મૃતિ સૌની... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : પાલરવનો પોકાર : આપણું કાળજયી દુહા સાહિત્ય :
આભ ઉકેલે ભોં ભખે વેધનકો હિય વેધ, અગોચર ગોચર કરે દુહો દસમો વેદ. દુહો એ તમામ કાવ્ય પ્રકારોમાં સૌથી વિશેષ પ્રચલિત છે. આકાશી તત્વોને તેમજ ભૂમિ તથા તેના તળના જ્ઞાનને સમજવાનો તેમજ ઉકેલવાનો પ્રયાસ દુહામાં થાય છે. ગોચર અગોચરના ભેદી સ્વરૂપની યાત્રા દુહો કરાવે છે. લોક જે બોલે છે તેમજ વિચારે છે તેવી લોકજીવનના ભાવોની... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : રાજ્યની સ્થાપનાના મહીને સર પટ્ટણીનું પુણ્ય સ્મરણ :
ગોળમેજી પરિષદમાં ગાંધીજીને જવા માટે સર પટ્ટણી સમજાવે છે. ઉપરાંત બીજી ગોળમેજી પરિષદમાં પ્રભાશંકર ગાંધીજીની હાજરીમાં લંડન પણ જાય છે. તે સમયની એક ઘટના મુકુન્દભાઇ પારાશર્યે નોંધી છે. એક સમયે પ્રભાશંકર લંડનની બજારમાંથી પસાર થતા હતા ત્યારે અચાનક તેમણે અંગ્રેજ અમલદાર કીલીને જોયા. સર પટ્ટણીની સૂચનાથી તેમના સચિવે કીલીના ઘરનું સરનામું મેળવ્યું. પટ્ટણી સાહેબે ડીનર... Continue Reading →
: વાટે….ઘાટે…. : : પાલરવનો પોકાર : આપણું કાળજયી દુહા સાહિત્ય :
આભ ઉકેલે ભોં ભખે વેધનકો હિય વેધ, અગોચર ગોચર કરે દુહો દસમો વેદ. દુહો એ તમામ કાવ્ય પ્રકારોમાં સૌથી વિશેષ પ્રચલિત છે. આકાશી તત્વોને તેમજ ભૂમિ તથા તેના તળના જ્ઞાનને સમજવાનો તેમજ ઉકેલવાનો પ્રયાસ દુહામાં થાય છે. ગોચર અગોચરના ભેદી સ્વરૂપની યાત્રા દુહો કરાવે છે. લોક જે બોલે છે તેમજ વિચારે છે તેવી લોકજીવનના ભાવોની... Continue Reading →
: વાટે….ઘાટે…. : : રાજ્યની સ્થાપનાના મહીને સર પટ્ટણીનું પુણ્ય સ્મરણ :
ગોળમેજી પરિષદમાં ગાંધીજીને જવા માટે સર પટ્ટણી સમજાવે છે. ઉપરાંત બીજી ગોળમેજી પરિષદમાં પ્રભાશંકર ગાંધીજીની હાજરીમાં લંડન પણ જાય છે. તે સમયની એક ઘટના મુકુન્દભાઇ પારાશર્યે નોંધી છે. એક સમયે પ્રભાશંકર લંડનની બજારમાંથી પસાર થતા હતા ત્યારે અચાનક તેમણે અંગ્રેજ અમલદાર કીલીને જોયા. સર પટ્ટણીની સૂચનાથી તેમના સચિવે કીલીના ઘરનું સરનામું મેળવ્યું. પટ્ટણી સાહેબે ડીનર... Continue Reading →
: સંસ્કૃતિ : : પાલરવનો પોકાર : આપણું કાળજયી દુહા સાહિત્ય :
આભ ઉકેલે ભોં ભખે વેધનકો હિય વેધ, અગોચર ગોચર કરે દુહો દસમો વેદ. દુહો એ તમામ કાવ્ય પ્રકારોમાં સૌથી વિશેષ પ્રચલિત છે. આકાશી તત્વોને તેમજ ભૂમિ તથા તેના તળના જ્ઞાનને સમજવાનો તેમજ ઉકેલવાનો પ્રયાસ દુહામાં થાય છે. ગોચર અગોચરના ભેદી સ્વરૂપની યાત્રા દુહો કરાવે છે. લોક જે બોલે છે તેમજ વિચારે છે તેવી લોકજીવનના ભાવોની... Continue Reading →