મનને સ્થિર કરી આવો રે મેદાનમાં મિટાવું સરવે કલેશ રે હરિનો દેશ તમને એવો દેખાડું ને જ્યાં નહિ વર્ણને વેશ રે. ગંગાસતીના આવા તો અનેક ભાતીગળ ભજનો આપણી ઉજળી સંતવાણીના આભૂષણ સમાન છે. ગંગાસતીની સાથેજ તેમના પતી કહળસંગ તથા સખી પાનબાઇની ત્રિપુટીએ સંસારમાં રહીને અધ્યાત્મની કેડીએ ભાવ તેમજ શ્રધ્ધાપૂર્વક ડગ ભર્યા છે. આમ તો પાનબાઇનું... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : વિશ્વકોશ : આપણું સામુહિક ગૌરવ :
છએક દાયકા પૂર્વે ગુજરાત રાજ્યની રચના એક અવિરત સંઘર્ષ પછી થઇ. ‘‘મળતા મળી ગઇ મોંઘેરી ગુજરાત’’ જેવી લાગણીથી અનેક લોકોએ રાજ્યના નિર્માણની ઘટનાને અંતરથી વધાવી. ગુજરાતીઓની સૂઝ તથા શક્તિ તેમજ ગત છ દાયકાના દ્રષ્ટિવાળા શાસકોના સંયુક્ત પ્રયાસોથી કેટલાક સીમાચિન્હ રૂપી કાર્યો પણ થયા. આવું એક કાર્ય ગણાવવું હોય તો નર્મદા યોજનાના નિર્માણ કાર્યનું ગણાવી શકાય.... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ગંગાસતી : આપણી સંતવાણીના ઉદ્દગાતા :
મનને સ્થિર કરી આવો રે મેદાનમાં મિટાવું સરવે કલેશ રે હરિનો દેશ તમને એવો દેખાડું ને જ્યાં નહિ વર્ણને વેશ રે. ગંગાસતીના આવા તો અનેક ભાતીગળ ભજનો આપણી ઉજળી સંતવાણીના આભૂષણ સમાન છે. ગંગાસતીની સાથેજ તેમના પતી કહળસંગ તથા સખી પાનબાઇની ત્રિપુટીએ સંસારમાં રહીને અધ્યાત્મની કેડીએ ભાવ તેમજ શ્રધ્ધાપૂર્વક ડગ ભર્યા છે. આમ તો પાનબાઇનું... Continue Reading →
: વાટે….ઘાટે…. : : વિશ્વકોશ : આપણું સામુહિક ગૌરવ :
છએક દાયકા પૂર્વે ગુજરાત રાજ્યની રચના એક અવિરત સંઘર્ષ પછી થઇ. ‘‘મળતા મળી ગઇ મોંઘેરી ગુજરાત’’ જેવી લાગણીથી અનેક લોકોએ રાજ્યના નિર્માણની ઘટનાને અંતરથી વધાવી. ગુજરાતીઓની સૂઝ તથા શક્તિ તેમજ ગત છ દાયકાના દ્રષ્ટિવાળા શાસકોના સંયુક્ત પ્રયાસોથી કેટલાક સીમાચિન્હ રૂપી કાર્યો પણ થયા. આવું એક કાર્ય ગણાવવું હોય તો નર્મદા યોજનાના નિર્માણ કાર્યનું ગણાવી શકાય.... Continue Reading →
: સંસ્કૃતિ : : ગંગાસતી : આપણી સંતવાણીના ઉદ્દગાતા :
મનને સ્થિર કરી આવો રે મેદાનમાં મિટાવું સરવે કલેશ રે હરિનો દેશ તમને એવો દેખાડું ને જ્યાં નહિ વર્ણને વેશ રે. ગંગાસતીના આવા તો અનેક ભાતીગળ ભજનો આપણી ઉજળી સંતવાણીના આભૂષણ સમાન છે. ગંગાસતીની સાથેજ તેમના પતી કહળસંગ તથા સખી પાનબાઇની ત્રિપુટીએ સંસારમાં રહીને અધ્યાત્મની કેડીએ ભાવ તેમજ શ્રધ્ધાપૂર્વક ડગ ભર્યા છે. આમ તો પાનબાઇનું... Continue Reading →
: સંસ્કૃતિ : : વિશ્વકોશ : આપણું સામુહિક ગૌરવ :
છએક દાયકા પૂર્વે ગુજરાત રાજ્યની રચના એક અવિરત સંઘર્ષ પછી થઇ. ‘‘મળતા મળી ગઇ મોંઘેરી ગુજરાત’’ જેવી લાગણીથી અનેક લોકોએ રાજ્યના નિર્માણની ઘટનાને અંતરથી વધાવી. ગુજરાતીઓની સૂઝ તથા શક્તિ તેમજ ગત છ દાયકાના દ્રષ્ટિવાળા શાસકોના સંયુક્ત પ્રયાસોથી કેટલાક સીમાચિન્હ રૂપી કાર્યો પણ થયા. આવું એક કાર્ય ગણાવવું હોય તો નર્મદા યોજનાના નિર્માણ કાર્યનું ગણાવી શકાય.... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : મેઘભીની ધરતીની અનેરી સુગંધ : : કવિ મુકુન્દરાય પારાશર્યની સ્મૃતિ :
કેટલાંક વ્યક્તિત્વ એવા હોય છે કે જેમને સદેહે જોવાની તક ન મળી હોય છતાં તેમનું નામ સ્મરણ કરીએ અને તરત જ અંતરમાં આનંદ અને ઉલ્લાસ આપમેળે પ્રગટ થાય છે. આવું એક ધન્યનામ એટલે મુકુન્દરાય પારાશર્ય. ‘‘ મરને તળિયે જીવીએ, દૂનિયા દેખે નૈં , મકના, એવી છીપ થા કે મોતી પાકે મૈં.’’ પ્રસિધ્ધિની રજમાત્ર પરવા કર્યા... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ઇસરોની ઉજળી અર્ધી સદી અને ડૉ. વિક્રમ સારાભાઇની પાવન સ્મૃતિ :
ગુજરાતે જેમ શ્રેષ્ઠિઓની એક વણઝાર જગતને ચરણે ધરી છે તેવીજ રીતે ગુજરાતે સમર્થ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઇની ભેટ આપણાં દેશને ચરણે ધરી છે. ઇસરોની બેંગલુરુની મુખ્ય ઓફીસમાં પ્રવેશ કરો કે તરતજ ડૉ. વિક્રમ સારાભાઇની પ્રતિમા જોઇને મનમાં ગૌરવની લાગણી થાય છે. અમદાવાદના રીવર ફ્રંટ પર પણ તેમની પ્રતિમા સમગ્ર રીવર ફ્રંટની શોભામાં પૂર્તિ કરે છે.... Continue Reading →
: વાટે….ઘાટે…. : : મેઘભીની ધરતીની અનેરી સુગંધ : : કવિ મુકુન્દરાય પારાશર્યની સ્મૃતિ :
કેટલાંક વ્યક્તિત્વ એવા હોય છે કે જેમને સદેહે જોવાની તક ન મળી હોય છતાં તેમનું નામ સ્મરણ કરીએ અને તરત જ અંતરમાં આનંદ અને ઉલ્લાસ આપમેળે પ્રગટ થાય છે. આવું એક ધન્યનામ એટલે મુકુન્દરાય પારાશર્ય. ‘‘ મરને તળિયે જીવીએ, દૂનિયા દેખે નૈં , મકના, એવી છીપ થા કે મોતી પાકે મૈં.’’ પ્રસિધ્ધિની રજમાત્ર પરવા કર્યા... Continue Reading →
: સંસ્કૃતિ : : ઇસરોની ઉજળી અર્ધી સદી અને ડૉ. વિક્રમ સારાભાઇની પાવન સ્મૃતિ :
ગુજરાતે જેમ શ્રેષ્ઠિઓની એક વણઝાર જગતને ચરણે ધરી છે તેવીજ રીતે ગુજરાતે સમર્થ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઇની ભેટ આપણાં દેશને ચરણે ધરી છે. ઇસરોની બેંગલુરુની મુખ્ય ઓફીસમાં પ્રવેશ કરો કે તરતજ ડૉ. વિક્રમ સારાભાઇની પ્રતિમા જોઇને મનમાં ગૌરવની લાગણી થાય છે. અમદાવાદના રીવર ફ્રંટ પર પણ તેમની પ્રતિમા સમગ્ર રીવર ફ્રંટની શોભામાં પૂર્તિ કરે છે.... Continue Reading →