સાહીત્ય સર્જકોની આપણી ઉજળી તથા દીર્ઘ પરંપરામાં ચારણી સાહીત્યના સર્જકોનું પણ એક વિશિષ્ટ સ્થાન છે. સમગ્ર રાજપૂતાના ઇતિહાસમાં અનેક કીર્તિવંત ચારણ કવિઓ જાગૃતિની મશાલ લઇને ઊભા રહેલા દેખાય છે. મશાલચીનું કામ સ્વેચ્છા તથા સ્વબળે કરવામાં અનેક વખત આ કવિઓ સત્તાધિશોની ખફગીનો ભોગ પણ બન્યા છે. આવા જોખમનો સંપૂર્ણ ખ્યાલ હોવા છતાં ચારણ કવિઓએ નેક અને... Continue Reading →
: વાટે….ઘાટે…. : : દર્શક તથા નાનાભાઇ : કેળવણીના ઉત્તમ શિખરો :
કેટલાક પુણ્યશ્લોક લોકોની સ્મૃતિ આપણાં રોજબરોજ ચાલતા જીવનમાં એક નવી સ્ફૂર્તિ કે પ્રસન્નતાનો અનુભવ કરાવી જાય છે. દર્શકદાદા તેમજ નાનાભાઇ ભટ્ટ એ આવાજ બે નિરાળા નામ છે. જેમની સ્મૃતિ લોક હ્રદયમાં ચિર સ્થાયી છે. દર્શકના અનેક જીવન ઉપયોગી કાર્યોમાં તેમની વાચન કથા એ અલગ ભાત પાડતી બાબત છે. વિદ્યાર્થીઓના ઇતર વાચન માટે દર્શકે પોતે જે... Continue Reading →
: સંસ્કૃતિ : : ચારણ કવિઓની ઉજળી પરંપરાનો એક મણકો : : કવિરાજ શંકરદાનજી દેથા :
સાહીત્ય સર્જકોની આપણી ઉજળી તથા દીર્ઘ પરંપરામાં ચારણી સાહીત્યના સર્જકોનું પણ એક વિશિષ્ટ સ્થાન છે. સમગ્ર રાજપૂતાના ઇતિહાસમાં અનેક કીર્તિવંત ચારણ કવિઓ જાગૃતિની મશાલ લઇને ઊભા રહેલા દેખાય છે. મશાલચીનું કામ સ્વેચ્છા તથા સ્વબળે કરવામાં અનેક વખત આ કવિઓ સત્તાધિશોની ખફગીનો ભોગ પણ બન્યા છે. આવા જોખમનો સંપૂર્ણ ખ્યાલ હોવા છતાં ચારણ કવિઓએ નેક અને... Continue Reading →
: સંસ્કૃતિ : : દર્શક તથા નાનાભાઇ : કેળવણીના ઉત્તમ શિખરો :
કેટલાક પુણ્યશ્લોક લોકોની સ્મૃતિ આપણાં રોજબરોજ ચાલતા જીવનમાં એક નવી સ્ફૂર્તિ કે પ્રસન્નતાનો અનુભવ કરાવી જાય છે. દર્શકદાદા તેમજ નાનાભાઇ ભટ્ટ એ આવાજ બે નિરાળા નામ છે. જેમની સ્મૃતિ લોક હ્રદયમાં ચિર સ્થાયી છે. દર્શકના અનેક જીવન ઉપયોગી કાર્યોમાં તેમની વાચન કથા એ અલગ ભાત પાડતી બાબત છે. વિદ્યાર્થીઓના ઇતર વાચન માટે દર્શકે પોતે જે... Continue Reading →
: નોખી માટીના માનવી : ‘દાન અલગારી’ :
જાન્યુઆરી-૨૦૧૭ માં ‘દાન અલગારી’ એટલે કે તખતદાન રોહડિયા આ સંસારની ચિર વિદાય લઇને ગયા. અનેક લોકો તથા સાહિત્યના મર્મીઓના દિલમાં દાનનું સ્થાન હમેશ માટે ચિરંજીવી રહેશે તે નિર્વિવાદ છે. પૂજ્ય મોરારીબાપુએ દાનના પરિચયમાં થોડા શબ્દોમાં ઘણું કહી દીધું ! બાપુ કહે છે : ‘‘ કવિ શ્રી દાન અલગારીનું વ્યક્તિત્વ તથા વક્તવ્ય બન્ને જાણવા તેમજ માણવા... Continue Reading →
: માનવ જીવનની વ્યથાના મર્મી : મેઘાણી :
લાખાપાદર ગામ આમ તો ‘ગાંડી ગીર’ ના નામ ઉપર આવેલા એક નાના એવા પોલીસથાણાથી ઓળખાતું હતું. બ્રિટીશ સરકારની એજન્સીના આ પોલીસના નાના કર્મચારીઓનો પણ ભારે પ્રભાવ રહેતો હતો. જોકે આ પ્રભાવી પોલીસદળના માણસો પણ રામવાળા જેવા બહારવટિયાના કારણે હમેશા સચિંત રહેતા હતા. આ લાખાપાદરના થાણાની નોકરી એ એજન્સી પોલીસના માણસો માટે કાળાપાણીની સજા સમાન હતી.... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : વિનોબાજી : બાપુના આધ્યાત્મિક વારસ :
ગાંધી વિચારને ભૂમિગત કરવા માટે સૌથી વિશેષ નિષ્ઠાવાન તેમજ ફળદાયી પ્રયત્નો કર્યા હોય તેવા વ્યક્તિઓના નામ ગણીએ તો વિનોબાજીને તેમાં પ્રથમ ક્રમે મૂકવા પડે. બાબાએ ભૂદાનયાત્રાના માધ્યમથી સમગ્ર દેશની પ્રજાનું જે ભાવાત્મક ઐક્ય સાધવા પ્રયાસો કર્યા તે અજોડ હતા. બાપુએ દાંડીકૂચ કરીને બહારની સત્તાને પડકારી હતી જે એક ઐતિહાસિક ઘટના બની રહી. પરંતુ બહારની સત્તા... Continue Reading →
: વાટે….ઘાટે…. : : વિનોબાજી : બાપુના આધ્યાત્મિક વારસ :
ગાંધી વિચારને ભૂમિગત કરવા માટે સૌથી વિશેષ નિષ્ઠાવાન તેમજ ફળદાયી પ્રયત્નો કર્યા હોય તેવા વ્યક્તિઓના નામ ગણીએ તો વિનોબાજીને તેમાં પ્રથમ ક્રમે મૂકવા પડે. બાબાએ ભૂદાનયાત્રાના માધ્યમથી સમગ્ર દેશની પ્રજાનું જે ભાવાત્મક ઐક્ય સાધવા પ્રયાસો કર્યા તે અજોડ હતા. બાપુએ દાંડીકૂચ કરીને બહારની સત્તાને પડકારી હતી જે એક ઐતિહાસિક ઘટના બની રહી. પરંતુ બહારની સત્તા... Continue Reading →
: સંસ્કૃતિ : : વિનોબાજી : બાપુના આધ્યાત્મિક વારસ :
ગાંધી વિચારને ભૂમિગત કરવા માટે સૌથી વિશેષ નિષ્ઠાવાન તેમજ ફળદાયી પ્રયત્નો કર્યા હોય તેવા વ્યક્તિઓના નામ ગણીએ તો વિનોબાજીને તેમાં પ્રથમ ક્રમે મૂકવા પડે. બાબાએ ભૂદાનયાત્રાના માધ્યમથી સમગ્ર દેશની પ્રજાનું જે ભાવાત્મક ઐક્ય સાધવા પ્રયાસો કર્યા તે અજોડ હતા. બાપુએ દાંડીકૂચ કરીને બહારની સત્તાને પડકારી હતી જે એક ઐતિહાસિક ઘટના બની રહી. પરંતુ બહારની સત્તા... Continue Reading →
: વાટે….ઘાટે…. : : કચ્છી ખમીરના પ્રતીનિધિ સર્જક : ડૉ. જયંત ખત્રી :
ડૉ. જયંત ખત્રીની કથા ‘ધાડ’ ઉપરથી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું તે સર્વવિદિત છે. ‘ધાડ’ ની કથા જેવી રસપ્રદ છે તેવીજ રસપ્રદ તથા અનેક અણધાર્યા વળાંક સાથેની કથા ‘ધાડ’ ફિલ્મના નિર્માણ સબંધી છે. અનેક પ્રકારની નાની કે મોટી સમસ્યાઓ વચ્ચે ‘ધાડ’ ફિલ્મનું નિર્માણ થયું તે વાત કીર્તિભાઇ ખત્રી પાસેથી એક નાના છતાં ગૌરવશાળી સમારંભમાં જાણવા મળી.... Continue Reading →