સંવેદક સર્જક: ઝવેરચંદ મેઘાણી: યુવાન ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ના વર્ષમાં થોડા સમય ભાવનગરમાં રહે છે. ભાડે લીધેલા નાના મકાનમાં તેમનું રહેણાંક હતું. મકાનમાલિક મકાનના કેટલાક ભાગમાં નવું ચણતર કરાવતા હતા. થોડા શ્રમજીવી લોકો-વિશેષ કરીને મહિલાઓ-આકરી મજૂરીનું કામ કરતા હતા. કપરું કામ હતું. વળતરથી માંડ માંડ પેટ ભરાતું હતું. આમ છતાં આવું કપરું કામ કરતા કરતા... Continue Reading →
સંવેદક સર્જક ઝવેરચંદ મેઘાણી-વાટે…ઘાટે
સંવેદક સર્જક: ઝવેરચંદ મેઘાણી: યુવાન ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ના વર્ષમાં થોડા સમય ભાવનગરમાં રહે છે. ભાડે લીધેલા નાના મકાનમાં તેમનું રહેણાંક હતું. મકાનમાલિક મકાનના કેટલાક ભાગમાં નવું ચણતર કરાવતા હતા. થોડા શ્રમજીવી લોકો-વિશેષ કરીને મહિલાઓ-આકરી મજૂરીનું કામ કરતા હતા. કપરું કામ હતું. વળતરથી માંડ માંડ પેટ ભરાતું હતું. આમ છતાં આવું કપરું કામ કરતા કરતા... Continue Reading →
સંવેદક સર્જક ઝવેરચંદ મેઘાણી-ક્ષણના ચણીબોર
સંવેદક સર્જક: ઝવેરચંદ મેઘાણી: યુવાન ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ના વર્ષમાં થોડા સમય ભાવનગરમાં રહે છે. ભાડે લીધેલા નાના મકાનમાં તેમનું રહેણાંક હતું. મકાનમાલિક મકાનના કેટલાક ભાગમાં નવું ચણતર કરાવતા હતા. થોડા શ્રમજીવી લોકો-વિશેષ કરીને મહિલાઓ-આકરી મજૂરીનું કામ કરતા હતા. કપરું કામ હતું. વળતરથી માંડ માંડ પેટ ભરાતું હતું. આમ છતાં આવું કપરું કામ કરતા કરતા... Continue Reading →
પ્રવીણ ગઢવી-ક્ષણના ચણીબોર
:છેવાડાના માનવીઓના હામી: પ્રવીણ ગઢવી: છેવાડાના અને વંચિતોની ખેવના રાખનારા સાહિત્યકાર પ્રવીણ ગઢવી અચાનક જ આ જગતમાંથી Exit કરી ગયા. હજુ તો થોડા દિવસો પહેલા જ પ્રવિણભાઈને મળવા જવાની ઈચ્છા થઇ. હંમેશની જેમ તેમને મળીને અનેક વાતો થઇ. તેઓની કેટલીક ચોક્કસ માન્યતાઓ હતી. આ માન્યતાઓ ઉપરછલ્લી કે ડગુ મગુ થાય તેવી ન હતી. ઊંડી... Continue Reading →
પ્રવીણ ગઢવી-સંસ્કૃતિ
:છેવાડાના માનવીઓના હામી: પ્રવીણ ગઢવી: છેવાડાના અને વંચિતોની ખેવના રાખનારા સાહિત્યકાર પ્રવીણ ગઢવી અચાનક જ આ જગતમાંથી Exit કરી ગયા. હજુ તો થોડા દિવસો પહેલા જ પ્રવિણભાઈને મળવા જવાની ઈચ્છા થઇ. હંમેશની જેમ તેમને મળીને અનેક વાતો થઇ. તેઓની કેટલીક ચોક્કસ માન્યતાઓ હતી. આ માન્યતાઓ ઉપરછલ્લી કે ડગુ મગુ થાય તેવી ન હતી. ઊંડી... Continue Reading →
પ્રવીણ ગઢવી-વાટે…ઘાટે
:છેવાડાના માનવીઓના હામી: પ્રવીણ ગઢવી: છેવાડાના અને વંચિતોની ખેવના રાખનારા સાહિત્યકાર પ્રવીણ ગઢવી અચાનક જ આ જગતમાંથી Exit કરી ગયા. હજુ તો થોડા દિવસો પહેલા જ પ્રવિણભાઈને મળવા જવાની ઈચ્છા થઇ. હંમેશની જેમ તેમને મળીને અનેક વાતો થઇ. તેઓની કેટલીક ચોક્કસ માન્યતાઓ હતી. આ માન્યતાઓ ઉપરછલ્લી કે ડગુ મગુ થાય તેવી ન હતી. ઊંડી... Continue Reading →
સંવેદનશીલતા અને આક્રોશનો સર્જક મિઝાજ
:સંવેદનશીલતા અને આક્રોશનો સર્જક મિઝાજ: કોઈ પણ વ્યક્તિ સંવેદનશીલ હોય તો તે જે તે સમયે સમાજની મૂડી સમાન છે. આ પ્રકારની સંવેદનશીલતાના પાઠ શાળાઓમાં ભણાવી શકાતા નથી. કુદરતી રીતે જ કોઈનામાં હોય તો ઈશ્વરની કૃપા ગણાય. આમ છતાં કોઈ એક ચોક્કસ વ્યવસ્થા આજે આપણે ત્યાં નથી કે જેમાં એક સંવેદનશીલ નાગરિકનું ઘડતર થાય. ઉલટું... Continue Reading →
મહારાજશ્રી હિતરુચિવિજયજી: જૈન પરંપરાની ઉજળી કડી
મહારાજશ્રી હિતરુચિવિજયજી: જૈન પરંપરાની ઉજળી કડી: ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આતમા. મોતીડાં રૂપાળા ને મોંઘામૂલ વાળા દરિયો પહેરે નહિ મોતીડાંની માળા... ઉપકારી એનો આતમા. કવિ દુલા ભાયા કાગે ઉપરના શબ્દોમાં જે માર્મિક વાત કરી છે તે સંતોના જીવનને ખોલી બતાવે છે. સંતો-ભક્તો-સાધુ ભગવંતો જગતમાં જન્મ લે છે. પોતાનો... Continue Reading →
મોહનમાંથી મહાત્મા બનવાની મક્કમ તથા મજબૂત પ્રક્રિયા
:મોહનમાંથી મહાત્મા બનવાની મક્કમ તથા મજબૂત પ્રક્રિયા: મહાત્મા ગાંધીના વિષયમાં હંમેશા દેશના કે વિશ્વના જુદા જુદા ફોરમ પર ચર્ચા થતી રહે છે. કોઈ એક વ્યક્તિએ સત્તાના કોઈ સ્થાન પર રહ્યા સિવાય દુનિયાભરના લોકો પર પોતાનો પ્રભાવ વિસ્તાર્યો હોય તેવું ભાગ્યે જ બન્યું છે. એક મહત્વની વાત એ પણ છે કે મોટા ભાગના મહાપુરુષોના જીવનમાં... Continue Reading →
ડો. નીલકંઠરાય છત્રપતિ-સંસ્કૃતિ
"આપણાં ગુજરાતના લુઇ બ્રેઇલ: ડો. નીલકંઠરાય છત્રપતિ: ડો. નીલકંઠરાય છત્રપતીને ગુજરાતે આદર સાથે યાદ કરવા જોઈએ. ડો. નીલકંઠરાય છત્રપતિ એટલે ગુજરાતના લુઇ બ્રેઇલ. તેમનું નામ નીલકંઠરાય હતું. નીલકંઠરાય દિવ્યાંગ હતા. આંખોએ જોવાની શક્તિ ગુમાવી હતી. વર્ષો પહેલા તબીબી શિક્ષણ મેળવ્યા પછી કોઈ વ્યક્તિ આંખો ગુમાવે તો હતોત્સાહ થાય તે સ્વાભાવિક છે. જીવનની આવી આકરી... Continue Reading →