અવિભાજિત બંગાળે કેટલાયે તેજસ્વી વ્યક્તિઓની ભેટ દેશ તથા દુનિયાને આપી છે. બંગાળની આ ભૂમિમાં રામકૃષ્ણ પરમહંસ, માતા શારદામણિદેવી તેમજ પ્રભાવી સન્યાસી સ્વામી વિવેકાનંદ થયા છે. કવિગુરુ ટાગોર તથા બંકિમચંદ્ર જેવા મેધાવી સર્જકો થયા છે. ભારતથી દૂરના દેશોમાં પોતાનું આત્મસન્માન જાળવીને અંગ્રેજોને પડકારનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ થયા છે. બંગાળની આ સુજલામ સુફલામ ધરતીએ જ રાજા રામમોહન... Continue Reading →
ક્ષણના ચણીબોર:રાજારામમોહનરાય: આપણાંસામાજિકસુધારણાનાઇતિહાસમાંઉજળુંનામ:
અવિભાજિત બંગાળે કેટલાયે તેજસ્વી વ્યક્તિઓની ભેટ દેશ તથા દુનિયાને આપી છે. બંગાળની આ ભૂમિમાં રામકૃષ્ણ પરમહંસ, માતા શારદામણિદેવી તેમજ પ્રભાવી સન્યાસી સ્વામી વિવેકાનંદ થયા છે. કવિગુરુ ટાગોર તથા બંકિમચંદ્ર જેવા મેધાવી સર્જકો થયા છે. ભારતથી દૂરના દેશોમાં પોતાનું આત્મસન્માન જાળવીને અંગ્રેજોને પડકારનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ થયા છે. બંગાળની આ સુજલામ સુફલામ ધરતીએ જ રાજા રામમોહન... Continue Reading →
વાટે…ઘાટે:રાજારામમોહનરાય: આપણાંસામાજિકસુધારણાનાઇતિહાસમાંઉજળુંનામ:
અવિભાજિત બંગાળે કેટલાયે તેજસ્વી વ્યક્તિઓની ભેટ દેશ તથા દુનિયાને આપી છે. બંગાળની આ ભૂમિમાં રામકૃષ્ણ પરમહંસ, માતા શારદામણિદેવી તેમજ પ્રભાવી સન્યાસી સ્વામી વિવેકાનંદ થયા છે. કવિગુરુ ટાગોર તથા બંકિમચંદ્ર જેવા મેધાવી સર્જકો થયા છે. ભારતથી દૂરના દેશોમાં પોતાનું આત્મસન્માન જાળવીને અંગ્રેજોને પડકારનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ થયા છે. બંગાળની આ સુજલામ સુફલામ ધરતીએ જ રાજા રામમોહન... Continue Reading →
ક્ષણના ચણીબોર : ભુપેન્દ્રદવેલિખિતઝાલાવાડનીવણકથીવાતુંનોરસથાળ:
"ઝાલાવાડની વણકથી વાતો"નું પુસ્તક ભુપેન્દ્રભાઈ દવે(સુરેન્દ્રનગર) તરફથી મળ્યું. આમ તો ભાઈ ભુપેન્દ્ર દવે અમારા સહયોગી રહયા. લાંબો સમય સુધી તેઓએ થોડા પડકારરૂપ ગણાય તેવા માહિતી ખાતામાં કામ કર્યું. કેટલાક લોકો સરકારી સેવામાં પણ સક્રિયતા દાખવીને બે ડગલા વધારે ભરવાના પ્રયાસો કરતા હોય છે. આવા "સરકારી છતાં અસરકારી" અધિકારીઓ સરકારના વિભાગની કામગીરી પર પોતાની એક છાપ... Continue Reading →
વાટે…ઘાટે:ભુપેન્દ્રદવેલિખિતઝાલાવાડનીવણકથીવાતુંનોરસથાળ:
"ઝાલાવાડની વણકથી વાતો"નું પુસ્તક ભુપેન્દ્રભાઈ દવે(સુરેન્દ્રનગર) તરફથી મળ્યું. આમ તો ભાઈ ભુપેન્દ્ર દવે અમારા સહયોગી રહયા. લાંબો સમય સુધી તેઓએ થોડા પડકારરૂપ ગણાય તેવા માહિતી ખાતામાં કામ કર્યું. કેટલાક લોકો સરકારી સેવામાં પણ સક્રિયતા દાખવીને બે ડગલા વધારે ભરવાના પ્રયાસો કરતા હોય છે. આવા "સરકારી છતાં અસરકારી" અધિકારીઓ સરકારના વિભાગની કામગીરી પર પોતાની એક છાપ... Continue Reading →
સંસ્કૃતિ:ભુપેન્દ્રદવેલિખિતઝાલાવાડનીવણકથીવાતુંનોરસથાળ:
"ઝાલાવાડની વણકથી વાતો"નું પુસ્તક ભુપેન્દ્રભાઈ દવે(સુરેન્દ્રનગર) તરફથી મળ્યું. આમ તો ભાઈ ભુપેન્દ્ર દવે અમારા સહયોગી રહયા. લાંબો સમય સુધી તેઓએ થોડા પડકારરૂપ ગણાય તેવા માહિતી ખાતામાં કામ કર્યું. કેટલાક લોકો સરકારી સેવામાં પણ સક્રિયતા દાખવીને બે ડગલા વધારે ભરવાના પ્રયાસો કરતા હોય છે. આવા "સરકારી છતાં અસરકારી" અધિકારીઓ સરકારના વિભાગની કામગીરી પર પોતાની એક છાપ... Continue Reading →
સંસ્કૃતિ : યુગપુરુષની પાવન સ્મૃતિ : કાંતિસેન શ્રોફ “કાકા”
થોડા દિવસોમાં જ કાકાની વિદાયને એક વર્ષના વહાણાં વાઈ જશે. કાલની ગતિ નિરંતર છે. કાળના આ પ્રવાહમાં અનેક લોકો આવે અને પોતાના જીવનની ભૂમિકા નિભાવીને વિદાય પણ માંગે. સમય પસાર થતાં વિદાય થયેલા લોકોની સ્મૃતિ પણ આછી-પાતળી થતી જાય અથવા મર્યાદિત વર્ગમાં જળવાઈ રહે. આમ છતાં ઇતિહાસમાં એવા ભાતીગળ ઉદાહરણો પણ નોંધાયેલા છે કે જેમની... Continue Reading →
સંસ્કૃતિ :સર પ્રભાશંકર પટ્ટણીની પાવન સ્મૃતિ:
જયારે તથા જ્યાં પણ વિચક્ષણ તેમજ સંવેદનશીલ વહીવટકર્તાની વાત થશે ત્યાં સર પ્રભાશંકર પટ્ટણીની સ્મૃતિ અવશ્ય થશે. તેમનું જીવન આજે પણ દીવાદાંડી સમાન ઝળહળતું-ઉન્નત તથા પથદર્શક છે. પોતાની જીવનયાત્રાના અંતિમ ચરણમાં સર પ્રભાશંકર પટ્ટણી એક અઘરું છતાં મહત્વનું કામ માથા પર લે છે. કદાચ આ તેમનું પોતાની જાત સાથેનું કમિટમેન્ટ છે. તેમની સમગ્ર જીવનયાત્રા(૧૯-૦૪-૧૮૬૨થી ૧૬-૦૨-૧૯૩૮)ના... Continue Reading →
ક્ષણના ચણીબોર યુગપુરુષની પાવન સ્મૃતિ: કાંતિસેન શ્રોફ “કાકા”
થોડા દિવસોમાં જ કાકાની વિદાયને એક વર્ષના વહાણાં વાઈ જશે. કાલની ગતિ નિરંતર છે. કાળના આ પ્રવાહમાં અનેક લોકો આવે અને પોતાના જીવનની ભૂમિકા નિભાવીને વિદાય પણ માંગે. સમય પસાર થતાં વિદાય થયેલા લોકોની સ્મૃતિ પણ આછી-પાતળી થતી જાય અથવા મર્યાદિત વર્ગમાં જળવાઈ રહે. આમ છતાં ઇતિહાસમાં એવા ભાતીગળ ઉદાહરણો પણ નોંધાયેલા છે કે જેમની... Continue Reading →
વાટે…ઘાટે યુગપુરુષની પાવન સ્મૃતિ: કાંતિસેન શ્રોફ “કાકા”
થોડા દિવસોમાં જ કાકાની વિદાયને એક વર્ષના વહાણાં વાઈ જશે. કાલની ગતિ નિરંતર છે. કાળના આ પ્રવાહમાં અનેક લોકો આવે અને પોતાના જીવનની ભૂમિકા નિભાવીને વિદાય પણ માંગે. સમય પસાર થતાં વિદાય થયેલા લોકોની સ્મૃતિ પણ આછી-પાતળી થતી જાય અથવા મર્યાદિત વર્ગમાં જળવાઈ રહે. આમ છતાં ઇતિહાસમાં એવા ભાતીગળ ઉદાહરણો પણ નોંધાયેલા છે કે જેમની... Continue Reading →