ક્ષણના ચણીબોર:ઝવેરચંદમેઘાણી: અઢળકપુંજીનાદાતા:

મેઘાણીની   સવાશતાબ્દિ નિમિત્તે ભુજની ઐતિહાસિક મહારાજાશ્રી વિજયરાજજી લાઈબ્રેરી તેમજ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર રાજકોટ તરફથી એક સુંદર પ્રસંગનું આયોજન થયું. કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી તેમજ કવિ શ્રી દુલેરાય કારાણી વિશેના આ પરિસંવાદમાં બંને સર્જકો વિશે માણવી ગમે તેવી વાતો થઇ. આ બંને સર્જકો છે જ એવા કે તેમનો કોઈ પરિચય કચ્છ-સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં આપવાની... Continue Reading →

વાટે…ઘાટે:ઝવેરચંદમેઘાણી: અઢળકપુંજીનાદાતા:

 મેઘાણીની   સવાશતાબ્દિ નિમિત્તે ભુજની ઐતિહાસિક મહારાજાશ્રી વિજયરાજજી લાઈબ્રેરી તેમજ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર રાજકોટ તરફથી એક સુંદર પ્રસંગનું આયોજન થયું. કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી તેમજ કવિ શ્રી દુલેરાય કારાણી વિશેના આ પરિસંવાદમાં બંને સર્જકો વિશે માણવી ગમે તેવી વાતો થઇ. આ બંને સર્જકો છે જ એવા કે તેમનો કોઈ પરિચય કચ્છ-સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં આપવાની... Continue Reading →

સંસ્કૃતિ :મહેન્દ્રમેઘાણીનીવસમીવિદાય:

મહેન્દ્રભાઈનું ૧૦૦માં વર્ષે આ જગતમાંથી જવું તે આકરું લાગે તેવું હતું. દુષ્કાળ તો સો વર્ષે પડે તો પણ આકરો જ લાગે !                              એક સામાન્ય વસવસો કે કેટલીકવાર ફરિયાદ સાંભળવા મળતી હોય છે. તેમાં તથ્ય પણ છે. ફરિયાદ એવી રહી છે કે હવેની પેઢી કે યુવાન પેઢી વાંચવામાં ઓછો રસ ધરાવે છે. ગુજરાતીઓના સંદર્ભમાં પણ કેટલાક... Continue Reading →

સંસ્કૃતિ :સ્વાતંત્ર્યપર્વનાઅમૃતમહોત્સવપ્રસંગે: રાષ્ટ્રીયભિક્ષુકમણિભાઈકોઠારીનીપાવનસ્મૃતિ:

 કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર ગુજરાતમાં હતા. દાંડીકૂચ આસપાસનો એ સમય હતો. ગુજરાત તથા ભારતમાં મહાત્માની હાકલને કારણે મુક્તિ માટેનો સંગ્રામ પુરજોશમાં ચાલતો હતો. કવિગુરુ ગાંધીજીને અમદાવાદમાં મળે છે. ગુરુદેવને શાંતિનિકેતન ચલાવવા માટે ગુજરાતના રાજવીઓ તેમજ શ્રેષ્ઠીઓએ સારી એવી મદદ કરી હતી તે જાણીતી વાત છે. ગુરુદેવ ટાગોર મહાત્માને મળે છે ત્યારે તેમને ખબર છે કે ગાંધીજી... Continue Reading →

ક્ષણના ચણીબોર:સ્વાતંત્ર્યપર્વનાઅમૃતમહોત્સવપ્રસંગે: રાષ્ટ્રીયભિક્ષુકમણિભાઈકોઠારીનીપાવનસ્મૃતિ:

કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર ગુજરાતમાં હતા. દાંડીકૂચ આસપાસનો એ સમય હતો. ગુજરાત તથા ભારતમાં મહાત્માની હાકલને કારણે મુક્તિ માટેનો સંગ્રામ પુરજોશમાં ચાલતો હતો. કવિગુરુ ગાંધીજીને અમદાવાદમાં મળે છે. ગુરુદેવને શાંતિનિકેતન ચલાવવા માટે ગુજરાતના રાજવીઓ તેમજ શ્રેષ્ઠીઓએ સારી એવી મદદ કરી હતી તે જાણીતી વાત છે. ગુરુદેવ ટાગોર મહાત્માને મળે છે ત્યારે તેમને ખબર છે કે ગાંધીજી... Continue Reading →

વાટે…ઘાટે:સ્વાતંત્ર્યપર્વના અમૃત મહોત્સવ પ્રસંગે:રાષ્ટ્રીય ભિક્ષુક મણિભાઈ કોઠારીની પાવન સ્મૃતિ:

 કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર ગુજરાતમાં હતા. દાંડીકૂચ આસપાસનો એ સમય હતો. ગુજરાત તથા ભારતમાં મહાત્માની હાકલને કારણે મુક્તિ માટેનો સંગ્રામ પુરજોશમાં ચાલતો હતો. કવિગુરુ ગાંધીજીને અમદાવાદમાં મળે છે. ગુરુદેવને શાંતિનિકેતન ચલાવવા માટે ગુજરાતના રાજવીઓ તેમજ શ્રેષ્ઠીઓએ સારી એવી મદદ કરી હતી તે જાણીતી વાત છે. ગુરુદેવ ટાગોર મહાત્માને મળે છે ત્યારે તેમને ખબર છે કે ગાંધીજી... Continue Reading →

સંસ્કૃતિ :વિશ્વતોમુખીસર્જક: આપણાંઉમાશંકર

જીવનમંથનવિષ પોતે કરી પાન, અમૃત જે ઉપન્યું કરી ગયા છો દાન.                જુલાઈની ૨૧મી તારીખ આવી અને ગઈ. હાલના વરસાદી માહોલમાં ૨૧મી જુલાઈએ કવિ ઉમાશંકર જેઠાલાલ જોશીનું સકારણ સ્મરણ થયું. આ દિવસે જ ૧૯૧૧માં કવિશ્રીનો જન્મ થયો હતો. આ લેખના મથાળે લખી છે તે પંક્તિ મહાકવિ કાળિદાસ વિશે વાત કરતા કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરે લખી હતી. તેનો... Continue Reading →

સંસ્કૃતિ :ગુજરાતનોલાડકવાયો: શહીદવિનોદકિનારીવાલા:

અનેક ખાટી-મીઠી સ્મૃતિઓને લઈને ઓગસ્ટ માસ બારણે દસ્તક દઈ રહ્યો છે. લગભગ બે સદીઓની ગુલામી દશામાંથી દેશ મુક્તિના પરોઢનું નૂતન દર્શન કરે તેનો આ સમય છે. મેઘાણીએ ગાયું હતું કે 'તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતા ભરી !" જેની રાહ જોવાતી હતી. જે મેળવવા માટે મોંઘામૂલ્યનાં બલિદાન અપાયા હતા. તે સ્વાતંત્ર્ય દિવસને આવકારવાનો... Continue Reading →

ક્ષણના ચણીબોર:વિશ્વતોમુખીસર્જક: આપણાંઉમાશંકર

જીવનમંથનવિષ પોતે કરી પાન, અમૃત જે ઉપન્યું કરી ગયા છો દાન.                જુલાઈની ૨૧મી તારીખ આવી અને ગઈ. હાલના વરસાદી માહોલમાં ૨૧મી જુલાઈએ કવિ ઉમાશંકર જેઠાલાલ જોશીનું સકારણ સ્મરણ થયું. આ દિવસે જ ૧૯૧૧માં કવિશ્રીનો જન્મ થયો હતો. આ લેખના મથાળે લખી છે તે પંક્તિ મહાકવિ કાળિદાસ વિશે વાત કરતા કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરે લખી હતી. તેનો... Continue Reading →

ક્ષણના ચણીબોર:ગુજરાતનોલાડકવાયો: શહીદવિનોદકિનારીવાલા:

અનેક ખાટી-મીઠી સ્મૃતિઓને લઈને ઓગસ્ટ માસ બારણે દસ્તક દઈ રહ્યો છે. લગભગ બે સદીઓની ગુલામી દશામાંથી દેશ મુક્તિના પરોઢનું નૂતન દર્શન કરે તેનો આ સમય છે. મેઘાણીએ ગાયું હતું કે 'તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતા ભરી !" જેની રાહ જોવાતી હતી. જે મેળવવા માટે મોંઘામૂલ્યનાં બલિદાન અપાયા હતા. તે સ્વાતંત્ર્ય દિવસને આવકારવાનો... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑