મોરારજીભાઈના જીવનના ખટમીઠાં સંભારણા-ક્ષણના ચણીબોર

:મોરારજીભાઈના જીવનના ખટમીઠાં સંભારણા:               મોરારજીભાઈ પોતાની આત્મકથામાં લખે છે કે જયારે તેઓ મુંબઈ ઉચ્ચ અભ્યાસ માટે પહોંચ્યા ત્યારે તેમનું લક્ષ્ય ગિરગામમાં આવેલી બોર્ડિંગ સુધી પહોંચવાનું હતું. આ સંસ્થામાં વિદ્યાર્થીઓને રહેવા-જમવાનું નિઃશુલ્ક હતું. તેમણે સ્ટેશન પર એક ઘોડાગાડીવાળાને ગિરગામ જવાનું ભાડું પૂછ્યું. જે એક રૂપિયો હતું. એ સમયે એક રૂપિયો પણ ખર્ચવો તેમને યોગ્ય ન... Continue Reading →

ઝુબીન ગર્ગ-સંસ્કૃતિ

:મૂંગો થયેલો એક શાશ્વત અવાજ: ઝુબીન ગર્ગ :               કોઈ એક સ્થાનિક ભાષામાં ગીતો ગાનાર વ્યક્તિનું અણધાર્યું તેમ જ કવેળાનું મૃત્યુ થાય તો શું થાય? રાષ્ટ્રીય ફલક પર તેની કોઈ નોંધ સામાન્ય રીતે લેવાતી નથી. Main Stream Language તરીકે જેને સાક્ષરો ઓળખાવે છે તે ભાષામાં સ્થાનિક ભાષા કે બોલીનું કોઈ મહત્વ પણ નથી તેમ માનવામાં... Continue Reading →

ઝુબીન ગર્ગ-વાટે…ઘાટે

:મૂંગો થયેલો એક શાશ્વત અવાજ: ઝુબીન ગર્ગ :               કોઈ એક સ્થાનિક ભાષામાં ગીતો ગાનાર વ્યક્તિનું અણધાર્યું તેમ જ કવેળાનું મૃત્યુ થાય તો શું થાય? રાષ્ટ્રીય ફલક પર તેની કોઈ નોંધ સામાન્ય રીતે લેવાતી નથી. Main Stream Language તરીકે જેને સાક્ષરો ઓળખાવે છે તે ભાષામાં સ્થાનિક ભાષા કે બોલીનું કોઈ મહત્વ પણ નથી તેમ માનવામાં... Continue Reading →

ઝુબીન ગર્ગ-ક્ષણના ચણીબોર

:મૂંગો થયેલો એક શાશ્વત અવાજ: ઝુબીન ગર્ગ :               કોઈ એક સ્થાનિક ભાષામાં ગીતો ગાનાર વ્યક્તિનું અણધાર્યું તેમ જ કવેળાનું મૃત્યુ થાય તો શું થાય? રાષ્ટ્રીય ફલક પર તેની કોઈ નોંધ સામાન્ય રીતે લેવાતી નથી. Main Stream Language તરીકે જેને સાક્ષરો ઓળખાવે છે તે ભાષામાં સ્થાનિક ભાષા કે બોલીનું કોઈ મહત્વ પણ નથી તેમ માનવામાં... Continue Reading →

મોરારજી દેસાઈ કાર્યદક્ષ વહીવટકર્તા-સંસ્કૃતિ

મોરારજી દેસાઈ: કાર્યદક્ષ વહીવટકર્તા:         મુંબઈમાં મુખ્યમંત્રી તરીકે મોરારજીભાઈએ ભાષાકીય બાબતોમાં પણ એક ક્રાંતિકારી અને વ્યવહારુ નીતિ અપનાવી. આજે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાષાને લઈને જે વિવાદો સર્જાય છે, તેની સરખામણીમાં તે સમયે તેમણે હિન્દી, મરાઠી અને અંગ્રેજીને યોગ્ય મહત્વ આપીને એક સંતુલિત ત્રિભાષાકીય નીતિ ઘડી. તેમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુધારવાનો હતો નહિ કે રાજકીય... Continue Reading →

મોરારજી દેસાઈ કાર્યદક્ષ વહીવટકર્તા-વાટે…ઘાટે

મોરારજી દેસાઈ: કાર્યદક્ષ વહીવટકર્તા:         મુંબઈમાં મુખ્યમંત્રી તરીકે મોરારજીભાઈએ ભાષાકીય બાબતોમાં પણ એક ક્રાંતિકારી અને વ્યવહારુ નીતિ અપનાવી. આજે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાષાને લઈને જે વિવાદો સર્જાય છે, તેની સરખામણીમાં તે સમયે તેમણે હિન્દી, મરાઠી અને અંગ્રેજીને યોગ્ય મહત્વ આપીને એક સંતુલિત ત્રિભાષાકીય નીતિ ઘડી. તેમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુધારવાનો હતો નહિ કે રાજકીય... Continue Reading →

મોરારજી દેસાઈ કાર્યદક્ષ વહીવટકર્તા-ક્ષણના ચણીબોર

મોરારજી દેસાઈ: કાર્યદક્ષ વહીવટકર્તા:         મુંબઈમાં મુખ્યમંત્રી તરીકે મોરારજીભાઈએ ભાષાકીય બાબતોમાં પણ એક ક્રાંતિકારી અને વ્યવહારુ નીતિ અપનાવી. આજે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાષાને લઈને જે વિવાદો સર્જાય છે, તેની સરખામણીમાં તે સમયે તેમણે હિન્દી, મરાઠી અને અંગ્રેજીને યોગ્ય મહત્વ આપીને એક સંતુલિત ત્રિભાષાકીય નીતિ ઘડી. તેમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુધારવાનો હતો નહિ કે રાજકીય... Continue Reading →

મોરારજી દેસાઈની પાવન સ્મૃતિ-સંસ્કૃતિ

:મોરારજી દેસાઈની પાવન સ્મૃતિ:           નર્મદથી લઈને ભગવતીકુમાર શર્મા તેમ જ 'ઉશનસ' સુધીની ઉજ્જવળ પરંપરાએ સુરત તથા વલસાડને  વૈચારિક રીતે સમૃદ્ધ બનાવ્યું છે. આવી જ રીતે, તે વિસ્તારમાંથી જાહેર જીવનમાં મૂલ્યોનું જતન કરનાર અનેક મહાનુભાવોએ દેશને દિશા આપી છે. આવા જ એક વિરલ વ્યક્તિત્વ હતા શ્રી મોરારજીભાઈ દેસાઈ, જેમનું જીવન એક વહીવટકર્તા અને સંતના ગુણોનો... Continue Reading →

મોરારજી દેસાઈની પાવન સ્મૃતિ-વાટે…ઘાટે

:મોરારજી દેસાઈની પાવન સ્મૃતિ:           નર્મદથી લઈને ભગવતીકુમાર શર્મા તેમ જ 'ઉશનસ' સુધીની ઉજ્જવળ પરંપરાએ સુરત તથા વલસાડને  વૈચારિક રીતે સમૃદ્ધ બનાવ્યું છે. આવી જ રીતે, તે વિસ્તારમાંથી જાહેર જીવનમાં મૂલ્યોનું જતન કરનાર અનેક મહાનુભાવોએ દેશને દિશા આપી છે. આવા જ એક વિરલ વ્યક્તિત્વ હતા શ્રી મોરારજીભાઈ દેસાઈ, જેમનું જીવન એક વહીવટકર્તા અને સંતના ગુણોનો... Continue Reading →

મોરારજી દેસાઈની પાવન સ્મૃતિ-ક્ષણના ચણીબોર

:મોરારજી દેસાઈની પાવન સ્મૃતિ:           નર્મદથી લઈને ભગવતીકુમાર શર્મા તેમ જ 'ઉશનસ' સુધીની ઉજ્જવળ પરંપરાએ સુરત તથા વલસાડને  વૈચારિક રીતે સમૃદ્ધ બનાવ્યું છે. આવી જ રીતે, તે વિસ્તારમાંથી જાહેર જીવનમાં મૂલ્યોનું જતન કરનાર અનેક મહાનુભાવોએ દેશને દિશા આપી છે. આવા જ એક વિરલ વ્યક્તિત્વ હતા શ્રી મોરારજીભાઈ દેસાઈ, જેમનું જીવન એક વહીવટકર્તા અને સંતના ગુણોનો... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑