શ્રેષ્ઠની ઉપાસના એ જ આપણો જીવનમંત્ર બની રહો-ક્ષણના ચણીબોર

:શ્રેષ્ઠની ઉપાસના એ જ આપણો જીવનમંત્ર બની રહો:          ઇટલીના મિલાનો શહેરની એક ઘટના કે જેનો ઉલ્લેખ ફાધર વાલેસે (૧૯૨૫-૨૦૨૦) કર્યો છે તે સ્મૃતિમાંથી ખસે તેવી નથી. જયારે જયારે આ ઘટનાનું સ્મરણ થાય ત્યારે મનમાં એક આદર સાથે જ ઊંડી પ્રસન્નતાનો ભાવ અનુભવી શકાય છે. ઇટલીના મીલનોમાં એક વિશ્વવિખ્યાતીને વરે તેવા ભવ્ય દેવળ નિર્માણનું કામ... Continue Reading →

અમીન સાયાની-સંસ્કૃતિ

:આવાઝ કી દુનિયા કે દોસ્તો કે દોસ્ત: અમીન સાયાની:             અમીન સાયાની આપણી વચ્ચે રહ્યા નથી. ૨૦૨૪માં તેમણે જિંદગીના નવ દાયકાની ભાતીગળ સફર પુરી કરી. સદેહે તેઓ ગયા પરંતુ 'આવાઝ કી દુનિયા કે દોસ્તો'ના દિલમાં તેમનું સ્થાન ચિરસ્થાયી છે. આપણાં એક પ્રસિદ્ધ પત્રકાર દિગંત ઓઝા સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે પ્રશ્નોના ઉત્તરો ગુજરાતીમાં આપ્યા. ઉપરાંત તેઓએ સ્પષ્ટતા... Continue Reading →

અમીન સાયાની-વાટે…ઘાટે

:આવાઝ કી દુનિયા કે દોસ્તો કે દોસ્ત: અમીન સાયાની:             અમીન સાયાની આપણી વચ્ચે રહ્યા નથી. ૨૦૨૪માં તેમણે જિંદગીના નવ દાયકાની ભાતીગળ સફર પુરી કરી. સદેહે તેઓ ગયા પરંતુ 'આવાઝ કી દુનિયા કે દોસ્તો'ના દિલમાં તેમનું સ્થાન ચિરસ્થાયી છે. આપણાં એક પ્રસિદ્ધ પત્રકાર દિગંત ઓઝા સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે પ્રશ્નોના ઉત્તરો ગુજરાતીમાં આપ્યા. ઉપરાંત તેઓએ સ્પષ્ટતા... Continue Reading →

અમીન સાયાની-ક્ષણના ચણીબોર

:આવાઝ કી દુનિયા કે દોસ્તો કે દોસ્ત: અમીન સાયાની:             અમીન સાયાની આપણી વચ્ચે રહ્યા નથી. ૨૦૨૪માં તેમણે જિંદગીના નવ દાયકાની ભાતીગળ સફર પુરી કરી. સદેહે તેઓ ગયા પરંતુ 'આવાઝ કી દુનિયા કે દોસ્તો'ના દિલમાં તેમનું સ્થાન ચિરસ્થાયી છે. આપણાં એક પ્રસિદ્ધ પત્રકાર દિગંત ઓઝા સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે પ્રશ્નોના ઉત્તરો ગુજરાતીમાં આપ્યા. ઉપરાંત તેઓએ સ્પષ્ટતા... Continue Reading →

દુલા ભાયા કાગ-સંસ્કૃતિ

પચેલા આત્મજ્ઞાનના ઓડકાર ખાનાર કવિ: દુલા ભાયા કાગ માડી ! આ તો નથી ચમેલી મોગરાના કે વગડાના ફૂલડાં હો જી ! માડી મને શારદાએ ફૂલડાં દીધાં એ ફૂલડાંમાં ફોરમ નથી રે જી.                               કવિ દુલા ભાયા કાગ (ભગતબાપુ)ના ઉપરના શબ્દો તેમના વ્યક્તિત્વમાં બંધાયેલા વિવેકનું દર્શન કરાવે છે. તેમના લખાણો કે ઉચ્ચારણોમાં કર્તાપણાનો ભાવ શોધવો મુશ્કેલ... Continue Reading →

દુલા ભાયા કાગ-વાટે…ઘાટે

પચેલા આત્મજ્ઞાનના ઓડકાર ખાનાર કવિ: દુલા ભાયા કાગ માડી ! આ તો નથી ચમેલી મોગરાના કે વગડાના ફૂલડાં હો જી ! માડી મને શારદાએ ફૂલડાં દીધાં એ ફૂલડાંમાં ફોરમ નથી રે જી.                               કવિ દુલા ભાયા કાગ (ભગતબાપુ)ના ઉપરના શબ્દો તેમના વ્યક્તિત્વમાં બંધાયેલા વિવેકનું દર્શન કરાવે છે. તેમના લખાણો કે ઉચ્ચારણોમાં કર્તાપણાનો ભાવ શોધવો મુશ્કેલ... Continue Reading →

દુલા ભાયા કાગ-ક્ષણના ચણીબોર

પચેલા આત્મજ્ઞાનના ઓડકાર ખાનાર કવિ: દુલા ભાયા કાગ માડી ! આ તો નથી ચમેલી મોગરાના કે વગડાના ફૂલડાં હો જી ! માડી મને શારદાએ ફૂલડાં દીધાં એ ફૂલડાંમાં ફોરમ નથી રે જી.                               કવિ દુલા ભાયા કાગ (ભગતબાપુ)ના ઉપરના શબ્દો તેમના વ્યક્તિત્વમાં બંધાયેલા વિવેકનું દર્શન કરાવે છે. તેમના લખાણો કે ઉચ્ચારણોમાં કર્તાપણાનો ભાવ શોધવો મુશ્કેલ... Continue Reading →

ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની સ્થાપના: એક શકવર્તી નિર્ણય

          સંસ્થાઓનું કેવી રીતે નિર્માણ કરવું એ એક પડકારરૂપ કાર્ય છે. સંસ્થાના નિર્માણ વખતે જેટલો ઊંડો વિચાર થયો હોય તે પ્રમાણમાં સંસ્થાનું કલેવર બંધાય છે. ટકે છે અને વિકસતું રહે છે. 'Rome was not built in a day ' એ વાત આપણે ત્યાં વખતોવખત કહેવામાં આવે છે. એ ઉક્તિ થોડામાં ઘણું કહી જાય છે. ભારતીય... Continue Reading →

મોરારજીભાઈના જીવનના ખટમીઠાં સંભારણા-સંસ્કૃતિ

:મોરારજીભાઈના જીવનના ખટમીઠાં સંભારણા:               મોરારજીભાઈ પોતાની આત્મકથામાં લખે છે કે જયારે તેઓ મુંબઈ ઉચ્ચ અભ્યાસ માટે પહોંચ્યા ત્યારે તેમનું લક્ષ્ય ગિરગામમાં આવેલી બોર્ડિંગ સુધી પહોંચવાનું હતું. આ સંસ્થામાં વિદ્યાર્થીઓને રહેવા-જમવાનું નિઃશુલ્ક હતું. તેમણે સ્ટેશન પર એક ઘોડાગાડીવાળાને ગિરગામ જવાનું ભાડું પૂછ્યું. જે એક રૂપિયો હતું. એ સમયે એક રૂપિયો પણ ખર્ચવો તેમને યોગ્ય ન... Continue Reading →

મોરારજીભાઈના જીવનના ખટમીઠાં સંભારણા-વાટે…ઘાટે

:મોરારજીભાઈના જીવનના ખટમીઠાં સંભારણા:               મોરારજીભાઈ પોતાની આત્મકથામાં લખે છે કે જયારે તેઓ મુંબઈ ઉચ્ચ અભ્યાસ માટે પહોંચ્યા ત્યારે તેમનું લક્ષ્ય ગિરગામમાં આવેલી બોર્ડિંગ સુધી પહોંચવાનું હતું. આ સંસ્થામાં વિદ્યાર્થીઓને રહેવા-જમવાનું નિઃશુલ્ક હતું. તેમણે સ્ટેશન પર એક ઘોડાગાડીવાળાને ગિરગામ જવાનું ભાડું પૂછ્યું. જે એક રૂપિયો હતું. એ સમયે એક રૂપિયો પણ ખર્ચવો તેમને યોગ્ય ન... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑