જાતિભેદ અને રંગભેદ સામેની ઐતિહાસિક લડાઈ અને નેલ્સન મંડેલા: નેલ્સન મંડેલા પોતાના બાળપણને યાદ કરતા સરસ વાત કહે છે. :"બચપણથી જ મને સ્વાભિમાનના પાઠ શીખવવામાં આવ્યા હતા. સ્વાભિમાનના ભોગે કંઈ સ્વીકારવું નહિ તેની ગાંઠ બાળપણથી જ મનમાં વાળી હતી. સાંજના સમયે ખુલ્લા તથા તારાઓથી મઢેલા આકાશ નીચે અમે બાળકો બેસતા હતા. પિતાજી ઉત્તમ વીરોની... Continue Reading →
નેલ્સન મંડેલા-વાટે…ઘાટે
જાતિભેદ અને રંગભેદ સામેની ઐતિહાસિક લડાઈ અને નેલ્સન મંડેલા: નેલ્સન મંડેલા પોતાના બાળપણને યાદ કરતા સરસ વાત કહે છે. :"બચપણથી જ મને સ્વાભિમાનના પાઠ શીખવવામાં આવ્યા હતા. સ્વાભિમાનના ભોગે કંઈ સ્વીકારવું નહિ તેની ગાંઠ બાળપણથી જ મનમાં વાળી હતી. સાંજના સમયે ખુલ્લા તથા તારાઓથી મઢેલા આકાશ નીચે અમે બાળકો બેસતા હતા. પિતાજી ઉત્તમ વીરોની... Continue Reading →
નેલ્સન મંડેલા-ક્ષણના ચણીબોર
જાતિભેદ અને રંગભેદ સામેની ઐતિહાસિક લડાઈ અને નેલ્સન મંડેલા: નેલ્સન મંડેલા પોતાના બાળપણને યાદ કરતા સરસ વાત કહે છે. :"બચપણથી જ મને સ્વાભિમાનના પાઠ શીખવવામાં આવ્યા હતા. સ્વાભિમાનના ભોગે કંઈ સ્વીકારવું નહિ તેની ગાંઠ બાળપણથી જ મનમાં વાળી હતી. સાંજના સમયે ખુલ્લા તથા તારાઓથી મઢેલા આકાશ નીચે અમે બાળકો બેસતા હતા. પિતાજી ઉત્તમ વીરોની... Continue Reading →
ક્ષણના ચણીબોર
માનવજાતના મહાન સેવક: લોકનાયક જયપ્રકાશ નારાયણ: પહેલી ઓક્ટોબર-૧૯૭૧ના દિવસે પટણાના જયપ્રકાશ નારાયણના નિવાસસ્થાનમાં એક અસાધારણ ઘટના બને છે. એક શસક્ત યુવાન જે.પી.ને મળે છે. જેપીનું નામ તથા કામ સાંભળીને આવેલો આ યુવાન જે.પી.ને કહે છે તે જંગલમાં કોન્ટ્રાક્ટરનું કામ કરીને રોજી-રોટી મેળવે છે. જે.પી. ઉત્સુકતાથી આ અજાણ્યા યુવકને પોતાના નિવાસસ્થાને આવવાનું કારણ પૂછે છે.... Continue Reading →
:કચ્છનું પાણી:
:સ્નેહનું પાણી, શૂરનું પાણી, વાહ રે ! 'ઘાયલ' કચ્છનું પાણી': અષાઢ અને શ્રાવણ મહિનાના તહેવારોની હારમાળામાં અષાઢી બીજનો દિવસ અનેક રીતે મહત્વનો છે. ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને દર્શન અને આશીર્વાદ આપવા નગરયાત્રા કરે છે. વિશાલ જનસમૂહ જગન્નાથજીને વધાવવા માટે ઉત્સુક રહે છે. આપણાં કચ્છ તથા કચ્છીઓ માટે પણ આ દિવસનું આગવું મહત્વ છે. દુનિયાભરમાં... Continue Reading →
ક્ષણના ચણીબોર:સ્નેહનુંપાણી, શૂરનુંપાણી, વાહરે ! ‘ઘાયલ’ કચ્છનુંપાણી’:
અષાઢ અને શ્રાવણ મહિનાના તહેવારોની હારમાળામાં અષાઢી બીજનો દિવસ અનેક રીતે મહત્વનો છે. ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને દર્શન અને આશીર્વાદ આપવા નગરયાત્રા કરે છે. વિશાલ જનસમૂહ જગન્નાથજીને વધાવવા માટે ઉત્સુક રહે છે. આપણાં કચ્છ તથા કચ્છીઓ માટે પણ આ દિવસનું આગવું મહત્વ છે. દુનિયાભરમાં ફેલાયેલા કચ્છી માડુઓ માટે આ નવા વર્ષનો પ્રથમ દિવસ છે. જેઓ... Continue Reading →
વાટે…ઘાટે:સ્નેહનુંપાણી, શૂરનુંપાણી, વાહરે ! ‘ઘાયલ’ કચ્છનુંપાણી’:
અષાઢ અને શ્રાવણ મહિનાના તહેવારોની હારમાળામાં અષાઢી બીજનો દિવસ અનેક રીતે મહત્વનો છે. ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને દર્શન અને આશીર્વાદ આપવા નગરયાત્રા કરે છે. વિશાલ જનસમૂહ જગન્નાથજીને વધાવવા માટે ઉત્સુક રહે છે. આપણાં કચ્છ તથા કચ્છીઓ માટે પણ આ દિવસનું આગવું મહત્વ છે. દુનિયાભરમાં ફેલાયેલા કચ્છી માડુઓ માટે આ નવા વર્ષનો પ્રથમ દિવસ છે. જેઓ... Continue Reading →
સંસ્કૃતિ:સ્નેહનુંપાણી, શૂરનુંપાણી, વાહરે ! ‘ઘાયલ’ કચ્છનુંપાણી’:
અષાઢ અને શ્રાવણ મહિનાના તહેવારોની હારમાળામાં અષાઢી બીજનો દિવસ અનેક રીતે મહત્વનો છે. ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને દર્શન અને આશીર્વાદ આપવા નગરયાત્રા કરે છે. વિશાલ જનસમૂહ જગન્નાથજીને વધાવવા માટે ઉત્સુક રહે છે. આપણાં કચ્છ તથા કચ્છીઓ માટે પણ આ દિવસનું આગવું મહત્વ છે. દુનિયાભરમાં ફેલાયેલા કચ્છી માડુઓ માટે આ નવા વર્ષનો પ્રથમ દિવસ છે. જેઓ... Continue Reading →
ક્ષણના ચણીબોર:ઝવેરચંદમેઘાણી: એકસમર્થસર્જક:
૧૯૪૪ના વર્ષમાં મુંબઈમાં ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીને મળે છે. લોકસાહિત્યના અનેક પસંદ કરેલા ગીતો સંભળાવે છે. બાપુ પુરા રસથી મેઘાણીના સાહિત્યનું પાન કરે છે. મુંબઈના જુહુ વિસ્તારમાં મહાત્મા ગાંધીનો ઉતારો હતો. બાપુનો સમય અગાઉથી મેળવીને મેઘાણી તેમને મળે છે. મેઘાણીની સાથે તેમના નવપરિણીત પુત્ર મહેન્દ્રભાઈ તેમજ પુત્રવધુ નિર્મળાબહેન પણ હોય છે. નવપરિણીત યુગલને આશીર્વાદ આપવા... Continue Reading →
વાટે…ઘાટે:ઝવેરચંદમેઘાણી: એકસમર્થસર્જક:
૧૯૪૪ના વર્ષમાં મુંબઈમાં ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીને મળે છે. લોકસાહિત્યના અનેક પસંદ કરેલા ગીતો સંભળાવે છે. બાપુ પુરા રસથી મેઘાણીના સાહિત્યનું પાન કરે છે. મુંબઈના જુહુ વિસ્તારમાં મહાત્મા ગાંધીનો ઉતારો હતો. બાપુનો સમય અગાઉથી મેળવીને મેઘાણી તેમને મળે છે. મેઘાણીની સાથે તેમના નવપરિણીત પુત્ર મહેન્દ્રભાઈ તેમજ પુત્રવધુ નિર્મળાબહેન પણ હોય છે. નવપરિણીત યુગલને આશીર્વાદ આપવા... Continue Reading →