મોરારિબાપુ-વાટે…ઘાટે

મોરારિબાપુ: સંત પરમ હિતકારી:          બુધ્ધ પુરુષોના લક્ષણો વિશે ઘણું કરીને શંકરાચાર્યજી મહારાજે લખ્યું છે. બુધ્ધ પુરુષ-પ્રજ્ઞા પુરુષ કોને ગણવા જોઈએ? શંકરાચાર્યજી કહે છે તેવા બુધ્ધ પુરુષના ત્રણ મુખ્ય લક્ષણો છે: હથ્થ સંયતો, પાદ સંયતો, વાચાય સંયતો. જે વ્યક્તિ સહજ અને સ્વસ્થ રીતે પોતાના શારીરિક તેમજ માનસિક વલણો નિયંત્રણમાં રાખી શકે તે બુધ્ધ પુરુષ છે.... Continue Reading →

મોરારિબાપુ-ક્ષણના ચણીબોર

મોરારિબાપુ: સંત પરમ હિતકારી:          બુધ્ધ પુરુષોના લક્ષણો વિશે ઘણું કરીને શંકરાચાર્યજી મહારાજે લખ્યું છે. બુધ્ધ પુરુષ-પ્રજ્ઞા પુરુષ કોને ગણવા જોઈએ? શંકરાચાર્યજી કહે છે તેવા બુધ્ધ પુરુષના ત્રણ મુખ્ય લક્ષણો છે: હથ્થ સંયતો, પાદ સંયતો, વાચાય સંયતો. જે વ્યક્તિ સહજ અને સ્વસ્થ રીતે પોતાના શારીરિક તેમજ માનસિક વલણો નિયંત્રણમાં રાખી શકે તે બુધ્ધ પુરુષ છે.... Continue Reading →

મોરારિબાપુ

મોરારિબાપુ: મારી મર્યાદિત સમાજની પ્રતીતિ:          બુધ્ધ પુરુષોના લક્ષણો વિશે ઘણું કરીને શંકરાચાર્યજી મહારાજે લખ્યું છે. બુધ્ધ પુરુષ-પ્રજ્ઞા પુરુષ કોને ગણવા જોઈએ? શંકરાચાર્યજી કહે છે તેવા બુધ્ધ પુરુષના ત્રણ મુખ્ય લક્ષણો છે: હથ્થ સંયતો, પાદ સંયતો, વાચાય સંયતો. જે વ્યક્તિ સહજ અને સ્વસ્થ રીતે પોતાના શારીરિક તેમજ માનસિક વલણો નિયંત્રણમાં રાખી શકે તે બુધ્ધ પુરુષ... Continue Reading →

સફીના હુસેન-સંસ્કૃતિ

:સફીના હુસેન: રોમન મેગ્સેસે એવોર્ડ અને કન્યાઓનું શિક્ષણ:                            ૧૯૫૮થી રોમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવે છે. તેની પ્રતિષ્ઠા ખુબ ઉંચી છે. આ એવોર્ડને એશિયાના નોબેલ એવોર્ડ સાથે સરખાવવામાં આવે છે. આપણાં દેશના ૬૦થી વધારે લોકોને આ મૂલ્યવાન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આપણાં દેશનો સૌ પ્રથમ રોમન મેગ્સેસે એવોર્ડ વિનોબા ભાવેને આપવામાં આવ્યો હતો. ૧૯૨૫ના વર્ષનો... Continue Reading →

સફીના હુસેન-વાટે…ઘાટે

:સફીના હુસેન: રોમન મેગ્સેસે એવોર્ડ અને કન્યાઓનું શિક્ષણ:                            ૧૯૫૮થી રોમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવે છે. તેની પ્રતિષ્ઠા ખુબ ઉંચી છે. આ એવોર્ડને એશિયાના નોબેલ એવોર્ડ સાથે સરખાવવામાં આવે છે. આપણાં દેશના ૬૦થી વધારે લોકોને આ મૂલ્યવાન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આપણાં દેશનો સૌ પ્રથમ રોમન મેગ્સેસે એવોર્ડ વિનોબા ભાવેને આપવામાં આવ્યો હતો. ૧૯૨૫ના વર્ષનો... Continue Reading →

સફીના હુસેન-ક્ષણના ચણીબોર

:સફીના હુસેન: રોમન મેગ્સેસે એવોર્ડ અને કન્યાઓનું શિક્ષણ:                            ૧૯૫૮થી રોમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવે છે. તેની પ્રતિષ્ઠા ખુબ ઉંચી છે. આ એવોર્ડને એશિયાના નોબેલ એવોર્ડ સાથે સરખાવવામાં આવે છે. આપણાં દેશના ૬૦થી વધારે લોકોને આ મૂલ્યવાન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આપણાં દેશનો સૌ પ્રથમ રોમન મેગ્સેસે એવોર્ડ વિનોબા ભાવેને આપવામાં આવ્યો હતો. ૧૯૨૫ના વર્ષનો... Continue Reading →

ઉત્તમચંદ શાહ અને સરદાર પટેલ-સંસ્કૃતિ

બારડોલી આશ્રમ ઉત્તમચંદ શાહ અને સરદાર પટેલ:             જીવનની સંધ્યાએ થોડી નરમ તબિયત સાથે ભારતના નાયબ પ્રધાનમંત્રી બારડોલી આશ્રમની મુલાકાત માટે આવે છે. આ આશ્રમ એ તેમના માટે પોતાના ઘર સમાન છે. આથી આ સ્વગૃહે વાપસીનો ખાસ ઉદ્દેશ છે. સરદાર સાહેબ આશ્રમના તરવરિયા તથા સમર્પિત સેવક ઉત્તમચંદ શાહને આશ્રમમાં આવ્યા પછી તરત જ મળે છે.... Continue Reading →

ઉત્તમચંદ શાહ અને સરદાર પટેલ-વાટે…ઘાટે

બારડોલી આશ્રમ ઉત્તમચંદ શાહ અને સરદાર પટેલ:             જીવનની સંધ્યાએ થોડી નરમ તબિયત સાથે ભારતના નાયબ પ્રધાનમંત્રી બારડોલી આશ્રમની મુલાકાત માટે આવે છે. આ આશ્રમ એ તેમના માટે પોતાના ઘર સમાન છે. આથી આ સ્વગૃહે વાપસીનો ખાસ ઉદ્દેશ છે. સરદાર સાહેબ આશ્રમના તરવરિયા તથા સમર્પિત સેવક ઉત્તમચંદ શાહને આશ્રમમાં આવ્યા પછી તરત જ મળે છે.... Continue Reading →

ઉત્તમચંદ શાહ અને સરદાર પટેલ-ક્ષણના ચણીબોર

બારડોલી આશ્રમ ઉત્તમચંદ શાહ અને સરદાર પટેલ:             જીવનની સંધ્યાએ થોડી નરમ તબિયત સાથે ભારતના નાયબ પ્રધાનમંત્રી બારડોલી આશ્રમની મુલાકાત માટે આવે છે. આ આશ્રમ એ તેમના માટે પોતાના ઘર સમાન છે. આથી આ સ્વગૃહે વાપસીનો ખાસ ઉદ્દેશ છે. સરદાર સાહેબ આશ્રમના તરવરિયા તથા સમર્પિત સેવક ઉત્તમચંદ શાહને આશ્રમમાં આવ્યા પછી તરત જ મળે છે.... Continue Reading →

બાળ મહારાજની સંવેદનશીલતા-સંસ્કૃતિ

મારા લોકોને શા માટે મારો છો? બાળ મહારાજની સંવેદનશીલતા:            ૧૯૨૭માં ભાવનગરના બાળ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ઇંગ્લેન્ડ અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા. અભ્યાસકાળ દરમિયાન એક વખત તેઓ પોતાના વતન ભાવનગરમાં રજાઓ ગાળવા આવતા હતા. તેઓ ટ્રેઈનમાં સિહોર સ્ટેશને પહોંચ્યા. પોતાના ભાવિ મહારાજા આવે છે તેથી તેમનો સત્કાર કરવાનો ઉમળકો લોકોમાં વ્યાપક હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑