ભીખુદાન ભાઈ-ક્ષણના ચણીબોર

પદ્મશ્રી ભીખુદાન ભાઈને સવ્યસાચી સારસ્વત એવોર્ડ:                                 ભીખુદાન ભાઈ છેલ્લા પાંચ દાયકાથી વધારે સમયથી સંસ્કાર સરિતા સતત વહાવી રહ્યા છે. ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર દેશ કે વિદેશમાં સ્થાયી થયા હોય તેવા તમામ ગુજરાતીઓને ભીખુદાનભાઈનો પરિચય આપવાની ભાગ્યે જ જરૂર રહે છે. તેઓ દેશના નાના-મોટા નગરો તેમ જ શહેરો તથા અનેક ગામડાઓમાં બોલ્યા છે. લોકોના વિશાળ... Continue Reading →

ભીખુદાન ભાઈ-સંસ્કૃતિ

પદ્મશ્રી ભીખુદાન ભાઈને સવ્યસાચી સારસ્વત એવોર્ડ:                                 ભીખુદાન ભાઈ છેલ્લા પાંચ દાયકાથી વધારે સમયથી સંસ્કાર સરિતા સતત વહાવી રહ્યા છે. ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર દેશ કે વિદેશમાં સ્થાયી થયા હોય તેવા તમામ ગુજરાતીઓને ભીખુદાનભાઈનો પરિચય આપવાની ભાગ્યે જ જરૂર રહે છે. તેઓ દેશના નાના-મોટા નગરો તેમ જ શહેરો તથા અનેક ગામડાઓમાં બોલ્યા છે. લોકોના વિશાળ... Continue Reading →

રમતી કરો ભવાઈ-સંસ્કૃતિ

:ભલે ભલે ભાઈ ! ભલે ભલે, રમતી કરો ભવાઈ ! : ફિલ્મ તથા ટેલિવિઝન જગતની આધુનિક ઝાકઝમાળ વચ્ચે જયારે આપણાં ભવાઇના વેશનું સ્મરણ થાય છે ત્યારે અનેક સુખદ સ્મૃતિઓના સંભારણા થાય છે. આધુનિકતાનું સ્વાગત છે. આ બાબતની સાથે જ આપણી પોતાની સંપદા સમાન ભવાઈને આધુનિક યુગમાં જાળવવા તથા સમય અનુસાર વિકસાવવા વિશેષ પ્રયાસ થવા જોઈએ... Continue Reading →

રમતી કરો ભવાઈ-વાટે…ઘાટે

:ભલે ભલે ભાઈ ! ભલે ભલે, રમતી કરો ભવાઈ ! : ફિલ્મ તથા ટેલિવિઝન જગતની આધુનિક ઝાકઝમાળ વચ્ચે જયારે આપણાં ભવાઇના વેશનું સ્મરણ થાય છે ત્યારે અનેક સુખદ સ્મૃતિઓના સંભારણા થાય છે. આધુનિકતાનું સ્વાગત છે. આ બાબતની સાથે જ આપણી પોતાની સંપદા સમાન ભવાઈને આધુનિક યુગમાં જાળવવા તથા સમય અનુસાર વિકસાવવા વિશેષ પ્રયાસ થવા જોઈએ... Continue Reading →

રમતી કરો ભવાઈ-ક્ષણના ચણીબોર

:ભલે ભલે ભાઈ ! ભલે ભલે, રમતી કરો ભવાઈ ! :                       ફિલ્મ તથા ટેલિવિઝન જગતની આધુનિક ઝાકઝમાળ વચ્ચે જયારે આપણાં ભવાઇના વેશનું સ્મરણ થાય છે ત્યારે અનેક સુખદ સ્મૃતિઓના સંભારણા થાય છે. આધુનિકતાનું સ્વાગત છે. આ બાબતની સાથે જ આપણી પોતાની સંપદા સમાન ભવાઈને આધુનિક યુગમાં જાળવવા તથા સમય અનુસાર વિકસાવવા વિશેષ પ્રયાસ થવા જોઈએ... Continue Reading →

માણસાઈના દિવા-સંસ્કૃતિ

:માણસાઈના દિવા: જીવન પાથેય પૂરું પાડતી અનુભવ કથા:  મહીસાગરની ભેખડોમાં દિવસે પણ પસાર થવું ભયાવહ હતું. ઉપરાંત બહારવટિયાનો ભય રહેતો હતો. આવા ભેંકાર રસ્તા ઉપર એક રાત્રે એક મુસાફર કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી સરસવણી ગામે જઈ રહ્યો હતો. રાતના અંધકારનો ઘેરો પડદો પડી ગયો હતો. જો કે મુસાફર જે વિશ્વાસથી જતો હતો તેના પરથી લાગતું... Continue Reading →

માણસાઈના દિવા-વાટે…ઘાટે

:માણસાઈના દિવા: જીવન પાથેય પૂરું પાડતી અનુભવ કથા:             મહીસાગરની ભેખડોમાં દિવસે પણ પસાર થવું ભયાવહ હતું. ઉપરાંત બહારવટિયાનો ભય રહેતો હતો. આવા ભેંકાર રસ્તા ઉપર એક રાત્રે એક મુસાફર કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી સરસવણી ગામે જઈ રહ્યો હતો. રાતના અંધકારનો ઘેરો પડદો પડી ગયો હતો. જો કે મુસાફર જે વિશ્વાસથી જતો હતો તેના પરથી લાગતું... Continue Reading →

માણસાઈના દિવા-ક્ષણના ચણીબોર

:માણસાઈના દિવા: જીવન પાથેય પૂરું પાડતી અનુભવ કથા:              મહીસાગરની ભેખડોમાં દિવસે પણ પસાર થવું ભયાવહ હતું. ઉપરાંત બહારવટિયાનો ભય રહેતો હતો. આવા ભેંકાર રસ્તા ઉપર એક રાત્રે એક મુસાફર કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી સરસવણી ગામે જઈ રહ્યો હતો. રાતના અંધકારનો ઘેરો પડદો પડી ગયો હતો. જો કે મુસાફર જે વિશ્વાસથી જતો હતો તેના પરથી લાગતું... Continue Reading →

બોરસદ સત્યાગ્રહ-સંસ્કૃતિ

:બોરસદ સત્યાગ્રહની શતાબ્દી વંદના:                  "બોરસદના સત્યાગ્રહ પછી બાપુને સૌ ગુજરાતના સૂબા તરીકે ઓળખવા લાગ્યા" મણિબહેન પટેલના આ વિધાનથી બોરસદ સત્યાગ્રહની સફળતા તેમ જ મહત્વ બાબત વિશેષ સ્પષ્ટતા થાય છે. ૨૦૨૪ના વર્ષમાં બોરસદ સત્યાગ્રહની શતાબ્દી વંદના કરીને આ સંઘર્ષની સ્મૃતિઓને વાગોળવા જેવી છે. બોરસદ તાલુકામાં બહારવટિયાનો ત્રાસ હતો. આ બાબતમાં બ્રિટિશ સરકારના અધિકારીઓ માનતા હતા... Continue Reading →

બોરસદ સત્યાગ્રહ-વાટે…ઘાટે

:બોરસદ સત્યાગ્રહની શતાબ્દી વંદના:                  "બોરસદના સત્યાગ્રહ પછી બાપુને સૌ ગુજરાતના સૂબા તરીકે ઓળખવા લાગ્યા" મણિબહેન પટેલના આ વિધાનથી બોરસદ સત્યાગ્રહની સફળતા તેમ જ મહત્વ બાબત વિશેષ સ્પષ્ટતા થાય છે. ૨૦૨૪ના વર્ષમાં બોરસદ સત્યાગ્રહની શતાબ્દી વંદના કરીને આ સંઘર્ષની સ્મૃતિઓને વાગોળવા જેવી છે. બોરસદ તાલુકામાં બહારવટિયાનો ત્રાસ હતો. આ બાબતમાં બ્રિટિશ સરકારના અધિકારીઓ માનતા હતા... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑