બળવંતભાઈની બહોળી સાહિત્ય યાત્રા

કોઈ અભ્યાસુ અધ્યાપક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બને તો એ ચોક્કસ મહત્વની વાત ગણાય. અધ્યાપક તરીકે તે વ્યક્તિએ પાયામાં રહીને કામ કર્યું હોય છે. પાયામાં રહીને કામ કર્યું હોય તે નાની મોટી શૈક્ષણિક આંટીઘૂંટીઓથી સુપેરે પરિચિત હોય. અધ્યાપકથી કુલપતિ સુધીની આવી સુદીર્ઘ યાત્રાઓના પ્રસંગો ઓછા હોય તો પણ તેનું મહત્વ ઓછું થતું નથી. પ્રોફેસર ડો. બળવંત... Continue Reading →

મોરબી પુરહોનારત-સંસ્કૃતિ

:મોરબી પુરહોનારતમાં માનવતાની ઉજળી સ્મૃતિ:                      માનવ જીવન સાથે યુગોથી એક યા બીજા પ્રકારની દુર્ઘટનાઓ સંકળાયેલી છે. આવી દુર્ઘટનાઓ પીડાદાયક હોય છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં જે વિમાનની દુર્ઘટના થઇ તેના કારણે અનેક કુટુંબો પર અસાધારણ આપત્તિ આવી પડી. આવી દુર્ઘટનાઓ થાય ત્યારે શાસ્ત્રો અને સંતોએ જે સમજાવી છે તે જીવનની ક્ષણભંગુરતા સ્પષ્ટ થાય... Continue Reading →

મોરબી પુરહોનારત-વાટે…ઘાટે

:મોરબી પુરહોનારતમાં માનવતાની ઉજળી સ્મૃતિ:                      માનવ જીવન સાથે યુગોથી એક યા બીજા પ્રકારની દુર્ઘટનાઓ સંકળાયેલી છે. આવી દુર્ઘટનાઓ પીડાદાયક હોય છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં જે વિમાનની દુર્ઘટના થઇ તેના કારણે અનેક કુટુંબો પર અસાધારણ આપત્તિ આવી પડી. આવી દુર્ઘટનાઓ થાય ત્યારે શાસ્ત્રો અને સંતોએ જે સમજાવી છે તે જીવનની ક્ષણભંગુરતા સ્પષ્ટ થાય... Continue Reading →

મોરબી પુરહોનારત-ક્ષણના ચણીબોર

:મોરબી પુરહોનારતમાં માનવતાની ઉજળી સ્મૃતિ:                      માનવ જીવન સાથે યુગોથી એક યા બીજા પ્રકારની દુર્ઘટનાઓ સંકળાયેલી છે. આવી દુર્ઘટનાઓ પીડાદાયક હોય છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં જે વિમાનની દુર્ઘટના થઇ તેના કારણે અનેક કુટુંબો પર અસાધારણ આપત્તિ આવી પડી. આવી દુર્ઘટનાઓ થાય ત્યારે શાસ્ત્રો અને સંતોએ જે સમજાવી છે તે જીવનની ક્ષણભંગુરતા સ્પષ્ટ થાય... Continue Reading →

શીલવંત સાધુને વારે વારે નમીએ, પાનબાઈ

"શીલવંત સાધુને વારે વારે નમીએ, પાનબાઈ !"                 નિષ્કુળાનંદ સ્વામીએ માર્મિક પંક્તિઓ લખી છે: વેશ લીધો વૈરાગનો દેશ રહી ગયો દુરજી, ઉપર વેશ અચ્છો બન્યો, માંહી મોહ ભરપૂર જી.                    જેમણે વૈરાગનો વેશ લીધો છે અને ભગવા ધારણ કર્યા છે તેઓ સમાજ માટે આદરપાત્ર બને છે. તેના મૂળમાં આવા વેશ કે ભેખ લેનારાઓના ત્યાગની ભાવના... Continue Reading →

મહામાનવ ગાંધીજીનો સ્વસ્થ કુટુંબપ્રેમ-સંસ્કૃતિ

"મહામાનવ ગાંધીજીનો સ્વસ્થ કુટુંબપ્રેમ"           વીસમી સદીના એક મહામાનવ અને સંબંધની દ્રષ્ટિએ પિતા તેમ જ સસરા પોતાના પુત્ર અને પુત્રવધૂઓને પત્ર લખે છે: ધ્યાનથી વાંચવા જેવો આ પત્ર છે. તેઓ લખે છે હું ગમે તેટલો નાખુશ હોઉ તો પણ તમારા લોકોના પત્રની રાહ જોઉં છું. મારી નાખુશી પણ તમારી તરફના મારા પ્રેમના કારણે છે. મને... Continue Reading →

મહામાનવ ગાંધીજીનો સ્વસ્થ કુટુંબપ્રેમ-વાટે…ઘાટે

"મહામાનવ ગાંધીજીનો સ્વસ્થ કુટુંબપ્રેમ"           વીસમી સદીના એક મહામાનવ અને સંબંધની દ્રષ્ટિએ પિતા તેમ જ સસરા પોતાના પુત્ર અને પુત્રવધૂઓને પત્ર લખે છે: ધ્યાનથી વાંચવા જેવો આ પત્ર છે. તેઓ લખે છે હું ગમે તેટલો નાખુશ હોઉ તો પણ તમારા લોકોના પત્રની રાહ જોઉં છું. મારી નાખુશી પણ તમારી તરફના મારા પ્રેમના કારણે છે. મને... Continue Reading →

મહામાનવ ગાંધીજીનો સ્વસ્થ કુટુંબપ્રેમ-ક્ષણના ચણીબોર

"મહામાનવ ગાંધીજીનો સ્વસ્થ કુટુંબપ્રેમ"           વીસમી સદીના એક મહામાનવ અને સંબંધની દ્રષ્ટિએ પિતા તેમ જ સસરા પોતાના પુત્ર અને પુત્રવધૂઓને પત્ર લખે છે: ધ્યાનથી વાંચવા જેવો આ પત્ર છે. તેઓ લખે છે હું ગમે તેટલો નાખુશ હોઉ તો પણ તમારા લોકોના પત્રની રાહ જોઉં છું. મારી નાખુશી પણ તમારી તરફના મારા પ્રેમના કારણે છે. મને... Continue Reading →

ઈન્દુકુમાર જાની-સંસ્કૃતિ

: ઈન્દુકુમાર જાનીની પાવન સ્મૃતિ:              એક ચીંથરેહાલ માણસ છેક ઈશ્વરના દરબારમાં પહોંચી ગયો. સ્વર્ગના દરવાજે જઈને ઉભો રહ્યો. તેની પૂછપરછ કરવામાં આવી. તેણે કહ્યું કે મને સ્વર્ગમાં જગ્યા મળવી જોઈએ. તેને પૂછવામાં આવ્યું કે તેણે એવું તે શું કામ કર્યું છે કે જેથી તેને સ્વર્ગમાં જગ્યા મળે? સ્વર્ગની માંગણી કરનાર વ્યક્તિએ સરસ જવાબ આપ્યો.... Continue Reading →

ઈન્દુકુમાર જાની-વાટે…ઘાટે

: ઈન્દુકુમાર જાનીની પાવન સ્મૃતિ:              એક ચીંથરેહાલ માણસ છેક ઈશ્વરના દરબારમાં પહોંચી ગયો. સ્વર્ગના દરવાજે જઈને ઉભો રહ્યો. તેની પૂછપરછ કરવામાં આવી. તેણે કહ્યું કે મને સ્વર્ગમાં જગ્યા મળવી જોઈએ. તેને પૂછવામાં આવ્યું કે તેણે એવું તે શું કામ કર્યું છે કે જેથી તેને સ્વર્ગમાં જગ્યા મળે? સ્વર્ગની માંગણી કરનાર વ્યક્તિએ સરસ જવાબ આપ્યો.... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑