મહાકવિ શ્રી લાડુદાનજીની સવારી ધોરાજીથી જૂનાગઢ તરફ ગતિ કરી રહી છે. કચ્છ-ભૂજની વૃજભાષા પાઠશાળાના અમૂલ્ય રત્ન સમાન આ કવિરાજની સુખ્યાતિ સૌરાષ્ટ્ર – કચ્છના અનેક વિસ્તારોમાં પ્રસરેલી છે. કવિનું ધ્યાન રેવતાયાળ પર્વત (ગીરનાર) તરફ ગયું અને મનમાં જન્મભૂમિની સ્મૃતિનો મીઠો ભાવ પ્રસરી ગયો. આબુરાજની તળેટીનું ખાણ ગામ યાદ આવી ગયું. ‘ખાણ’ નો આ મૂલ્યવાન હીરો જ્યાં... Continue Reading →
સંસ્કૃતિ : : યાહોમ કહીને પડો : ફત્તેહ છે આગે :
સાબરમતીના નિરંતર ગતિશીલ વારીની શાક્ષીએ અમદાવાદ શહેરમાં બે તદૃન અસમાન હરીફો વચ્ચેનો સંઘર્ષ થવાનું રણશિગું ફૂંકાઇ ગયું હતું. રાજ્ય અને દેશના અનેક લોકો ૧૯૫૬ ના ઓક્ટોબર મહિનાની બીજી તારીખે થનાર આ ‘‘ નિર્બલસે લડાઇ બલવાનકી – યે કહાની હૈ દિયેકી ઔર તુફાનકી ’’ જેવા સંઘર્ષના અસામાન્ય પ્રસંગને નીરખવા તથા પરખવા આતુર હતી. બાબત પણ કંઇક... Continue Reading →
: ક્ષણના ચણીબોર : રે શિર સાટે નટવરને વરીએ : રે પાછું તે પગલું નવ ભરીએ :
મહાકવિ શ્રી લાડુદાનજીની સવારી ધોરાજીથી જૂનાગઢ તરફ ગતિ કરી રહી છે. કચ્છ-ભૂજની વૃજભાષા પાઠશાળાના અમૂલ્ય રત્ન સમાન આ કવિરાજની સુખ્યાતિ સૌરાષ્ટ્ર – કચ્છના અનેક વિસ્તારોમાં પ્રસરેલી છે. કવિનું ધ્યાન રેવતાયાળ પર્વત (ગીરનાર) તરફ ગયું અને મનમાં જન્મભૂમિની સ્મૃતિનો મીઠો ભાવ પ્રસરી ગયો. આબુરાજની તળેટીનું ખાણ ગામ યાદ આવી ગયું. ‘ખાણ’ નો આ મૂલ્યવાન હીરો જ્યાં... Continue Reading →
: ક્ષણના ચણીબોર : સાડાત્રણ દાયકાની સુદીર્ઘ સેવાના સંભારણાં :
સૌરાષ્ટ્ર રાજ્યના સચિવાલયમાં એક મહત્વની તથા દીર્ઘકાલીન અસરો ધરાવતી મીટીંગ ચાલી રહી હતી. રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ખુદ મુખ્યમંત્રી ઢેબરભાઇ હતા. સામી બાજુ અનેક ગિરાસદારોના પ્રતિનિધિ તરીકે તેમના આગેવાન ધ્રોળ ઠાકોર સાહેબ ચન્દ્રસિંહજી બેઠા હતા. વાતાવરણમાં ગંભીરતા તથા તનાવ સ્પષ્ટ જોઇ શકાય તેવા હતા. પરંપરાગત ગિરાસદારો તથા સામી તરફ ઘરખેડ કરતાં ખેડૂતો અને ગણોતિયાના હિત... Continue Reading →
: સંસ્કૃતિ : રે શિર સાટે નટવરને વરીએ : રે પાછું તે પગલું નવ ભરીએ :
મહાકવિ શ્રી લાડુદાનજીની સવારી ધોરાજીથી જૂનાગઢ તરફ ગતિ કરી રહી છે. કચ્છ-ભૂજની વૃજભાષા પાઠશાળાના અમૂલ્ય રત્ન સમાન આ કવિરાજની સુખ્યાતિ સૌરાષ્ટ્ર – કચ્છના અનેક વિસ્તારોમાં પ્રસરેલી છે. કવિનું ધ્યાન રેવતાયાળ પર્વત (ગીરનાર) તરફ ગયું અને મનમાં જન્મભૂમિની સ્મૃતિનો મીઠો ભાવ પ્રસરી ગયો. આબુરાજની તળેટીનું ખાણ ગામ યાદ આવી ગયું. ‘ખાણ’ નો આ મૂલ્યવાન હીરો જ્યાં... Continue Reading →
સંસ્કૃતિ : : થાકે ન થાકે છતાંયે : હો માનવી ન લેજે વિસામો
બીજી ઓકટોબર-૧૯૪૭ ના દિવસની મહાત્મા ગાંધીના જીવનની ઝાંખી મનુબહેન ગાંધીના ચોકસાઇપૂર્વકના શબ્દોના સહારે ફરી ફરી કરવી ગમે તેવી છે. બાપુના આ જન્મદિવસે બાપુનો ચરણસ્પર્શ કરતા મનુબહેને વિનોદ કર્યો. મનુબહેન બાપુને કહે છે : ‘‘ બાપુ ! આ તે ક્યાંનો ન્યાય ? અમારો જન્મદિવસ હોય છે ત્યારે અમે તો બધાને પગે લાગીએ છીએ. તેથી ઊલટું તમારા... Continue Reading →
: કવિ દુલા ભાયા કાગ : વાણીતો અમરત વદા :
દાઢીવાળા દેખીયા નર એક રવીન્દ્રનાથ (દુજો) સર પટ્ટણી સમરથ, દેવ ત્રીજો તું દુલીયા. આંગણકા ગામના ગીગાભાઇ કુંચાળાએ લખેલા ઉપરના શબ્દો ત્રણ મહામાનવોની પાવન સ્મૃતિ કરાવે છે. જોગાનુજોગ કવિવર ટાગોરને બાદ કરતાં બાકીના બે – સર પટ્ટણી અને કવિ કાગ (ભગતબાપુ) ભાવનગરના ઇતિહાસ સાથે ગૌરવપૂર્ણ રીતે સંકળાયેલા છે. સમર્થ વહીવટકર્તા તરીકે સર પટ્ટણી અને કાળને ઓળખી... Continue Reading →
: ક્ષણાના ચણીબોર : કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો : રુધિરે રંગાયો હરિનો હંસલો :
બેરિસ્ટર મોહનદાસ આફ્રિકાથી ભારત પાછા આવ્યા તેને હજુ લાંબો સમય પણ થયો ન હતો. ગોખલેજીની સલાહ મુજબનું ભારત ભ્રમણ પૂરી જાગૃતિ સાથે કર્યું. પરંતુ આજીવન યોધ્ધા ગાંધીજી બહુ જલ્દી એક ધર્મયુધ્ધ જેવા સંઘર્ષમાં કિસાનોનું શોષણ અટકાવવા માટે જોતરાઇ ગયા. બિહારના ચંપારણમાં નીલવરોના અન્યાય તથા ખેડૂતોના પ્રશ્નને સમજ્યા પછી ગાંધીજી માટે ચૂપ રહેવું અશક્ય હતું. દેખીતી... Continue Reading →
: ક્ષણાના ચણીબોર : જીવન જીવવા જેવું : અભિગમ બદલીએ :
મકરસંક્રાંતિના ઉત્સવી વૈભવના માહોલમાં ડૉ. આઇ. કે. વીજળીવાલા વિચારોના ધારદાર પ્રવાહનો પતંગ ચગાવીને અને જમાવીને ગયા. દસમી જાન્યુઆરી અને રવિવાર – ૨૦૧૬ નો દિવસ ‘અર્ક’ વ્યાખ્યાનમાળાને કારણે વિચારોત્સવના પાવન પર્વ સમાન બની રહ્યો. સંસ્થાઓ મનોરંજનના અનેકવિધ કાર્યક્રમો કરે એ આવકાર્ય છે. પરંતુ કલ્ચરલ ફોરમ વિચારયાત્રાના વિવિધ મણકાઓનું આયોજન ગાંધીનગરાઓ માટે કરે છે તે આવકાર્ય તથા... Continue Reading →
: ક્ષણના ચણીબોર : ઝંડા ! સ્વરાજ્યના સંત્રી : રહો તુજ ઝાલર રણઝણતી :
૨૬ મી જાન્યુઆરીના દિવસનું એક અનેરું મહત્વ દરેક ભારતીય માટે છે. જે બાબત નાગરિકો માટે મહત્વની હોય તેમ છતાં એક વિધિ કે ગતાનુગતિક્તાના કારણે ઘણાં નાગરિકોનું ધ્યાન આ દિવસ સાથે જોડાયેલ ઉજવળ ઇતિહાસ તરફ જતું નથી. કેટલાક વિધિ વિધાનવત કાર્યક્રમો થતા રહે છે. નાગરિકો તેમજ ખાસ કરીને યુવકોનો એક વર્ગ આ પ્રકારના સરકારી કે બીન... Continue Reading →