૧૯૪૪માં બનેલી આ વાસ્તવિક ઘટનાની વાત ફરી ફરી સાંભળવી ગમે તેવી છે. ગાંધીજીનો એક સંદેશ રવિશંકર મહારાજને મળે છે : ‘‘જ્યાં હો ત્યાંથી અહીં (સેવાગ્રામ આશ્રમ - મહારાષ્ટ્ર) આવી જાઓ’’ બાપુના સંદેશાનો તો અમલ જ કરવાનો હોય. મહારાજ સેવાગ્રામમાં હાજર થાય છે. બાપુની સૂચના મહારાજને મળે છે : ‘‘આભા – કનુના લગ્ન તમારેજ કરાવવાના છે.... Continue Reading →
: ક્ષણના ચણીબોર : પ્રજાવત્સલ રાજવીના સુખદ સંભારણાં :
કવળાણા (જિલ્લો નાસીક) આમ તો સાવ નાનું તથા ભાગ્યેજ કોઇ યાદ કરે તેવું ગામ. માંડ દોઢસોથી બસો ઘરની વસતિ. ગામના ચોકમાં એક ઘેઘૂર વડલો કોઇ જોગંદર જટાળાની સ્મૃતિ કરાવતો ઊભો હતો. કોને ખબર હતી કે આવા નગણ્ય ગામડામાંથી ગાયકવાડી શાસનનો સૂર્યોદય થવાનો હતો ? વડોદરાના મહારાણી જમનાબાઇ કવળાણા ગામમાં આવે છે તેની ખબર માત્રથી ગામમાં... Continue Reading →
: ક્ષણના ચણીબોર : ભાઈ! તારો બહેકે ફૂલડાંનો બાગ!
ભાઈ! તારો બહેકે ફૂલડાંનો બાગ જી..... બહેકે ફૂલડાંનો બાગ એનો પાણતિયો રૂડો રામ...... ‘કાગ’ વાણીની વેલડીયુંને લાગે, પ્રભુજળની પ્યાસ જી.. ખીલે શબદના ફૂલડાં ભાઈ! એમાં કરણીની સુવાસ.... બહેકે ફૂલડાંનો બાગ. મજાદરની માટીની સુગંધ દાઢીવાળા દુલા કાગના મોહક સ્વરૂપે તેમજ કવિના સમૃધ્ધ શબ્દ ફૂલડાં થકી જગતમાં પ્રસરી છે. કવિના ‘બાવન ફૂલડાંના બાગ’ ને સાહિત્ય પ્રેમીઓએ ખોબે... Continue Reading →
: સંસ્કૃતિ : : જગતમાં સંત પરમ હિતકારી :
શાંતિ પમાડે તેને તો સંત કહીએ. એના દાસના તે દાસ થઇને રહીએ રે.... કલ્પવૃક્ષ સેવ્યે દાળદર રહ્યું ઊભું, ત્યારે તેના તો ગુણ શીદ ગાઇએ રે ? શાંતિ પમાડે તેને સંત કહીએ... સંસારના દુખિયારાઓની પીડા હરવાનું કામ જેમણે નિજાનંદે તથા સહજભાવે કરેલું છે. તેવા સંતોની એક ઉજળી પરંપરા આપણે જોઇએ છે. તેમના માનવધર્મ પ્રત્યેની નિષ્ઠાને કારણે... Continue Reading →
: ક્ષણના ચણીબોર : રાજ વિનાના મહારાજ : પરિવ્રાજક ઋષિ : રવિશંકર મહારાજ :
૧૯૪૪માં બનેલી આ વાસ્તવિક ઘટનાની વાત ફરી ફરી સાંભળવી ગમે તેવી છે. ગાંધીજીનો એક સંદેશ રવિશંકર મહારાજને મળે છે : ‘‘જ્યાં હો ત્યાંથી અહીં (સેવાગ્રામ આશ્રમ - મહારાષ્ટ્ર) આવી જાઓ’’ બાપુના સંદેશાનો તો અમલ જ કરવાનો હોય. મહારાજ સેવાગ્રામમાં હાજર થાય છે. બાપુની સૂચના મહારાજને મળે છે : ‘‘આભા – કનુના લગ્ન તમારેજ કરાવવાના છે. ... Continue Reading →
: સંસ્કૃતિ : પ્રજાવત્સલ રાજવીના સુખદ સંભારણાં :
કવળાણા (જિલ્લો નાસીક) આમ તો સાવ નાનું તથા ભાગ્યેજ કોઇ યાદ કરે તેવું ગામ. માંડ દોઢસોથી બસો ઘરની વસતિ. ગામના ચોકમાં એક ઘેઘૂર વડલો કોઇ જોગંદર જટાળાની સ્મૃતિ કરાવતો ઊભો હતો. કોને ખબર હતી કે આવા નગણ્ય ગામડામાંથી ગાયકવાડી શાસનનો સૂર્યોદય થવાનો હતો ? વડોદરાના મહારાણી જમનાબાઇ કવળાણા ગામમાં આવે છે તેની ખબર માત્રથી ગામમાં... Continue Reading →
: સંસ્કૃતિ :ભાઈ! તારો બહેકે ફૂલડાંનો બાગ!
ભાઈ! તારો બહેકે ફૂલડાંનો બાગ જી..... બહેકે ફૂલડાંનો બાગ એનો પાણતિયો રૂડો રામ...... ‘કાગ’ વાણીની વેલડીયુંને લાગે, પ્રભુજળની પ્યાસ જી.. ખીલે શબદના ફૂલડાં ભાઈ! એમાં કરણીની સુવાસ.... બહેકે ફૂલડાંનો બાગ. મજાદરની માટીની સુગંધ દાઢીવાળા દુલા કાગના મોહક સ્વરૂપે તેમજ કવિના સમૃધ્ધ શબ્દ ફૂલડાં થકી જગતમાં પ્રસરી છે. કવિના ‘બાવન ફૂલડાંના બાગ’ ને સાહિત્ય પ્રેમીઓએ ખોબે... Continue Reading →
: સંસ્કૃતિ : : એક ટટ્ટાર ગુજરાતીની પાવન સ્મૃતિ :
ખેડા જિલ્લામાં ડેપ્યુટી કલેકટરની એક જગા ખાલી હોવા છતાં ૧૯૨૦માં ડેપ્યુટી કલેકટર તરીકે નવી નિમણૂક પામેલા મોરારજી દેસાઇની અમદાવાદથી બદલી દૂરના તેમજ અસુવિધાપૂર્ણ એવા થાણા પ્રાંતમાં કરવામાં આવી. સાફ બોલનારા તેમજ ઉગ્ર સ્વભાવના અને સ્વતંત્ર મિજાજના આ ‘અનાવલાં’ પોતાની એંટ માટે જાણીતા લોકો છે ‘અનાવલાં’ના આવા વિશિષ્ટ તથા સ્વમાની સ્વભાવની અનેક વાતો સ્વામી આનંદે નોંધી... Continue Reading →
: સંસ્કૃતિ : : સાડાત્રણ દાયકાની સુદીર્ઘ સેવાના સંભારણાં :
સૌરાષ્ટ્ર રાજ્યના સચિવાલયમાં એક મહત્વની તથા દીર્ઘકાલીન અસરો ધરાવતી મીટીંગ ચાલી રહી હતી. રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ખુદ મુખ્યમંત્રી ઢેબરભાઇ હતા. સામી બાજુ અનેક ગિરાસદારોના પ્રતિનિધિ તરીકે તેમના આગેવાન ધ્રોળ ઠાકોર સાહેબ ચન્દ્રસિંહજી બેઠા હતા. વાતાવરણમાં ગંભીરતા તથા તનાવ સ્પષ્ટ જોઇ શકાય તેવા હતા. પરંપરાગત ગિરાસદારો તથા સામી તરફ ઘરખેડ કરતાં ખેડૂતો અને ગણોતિયાના હિત... Continue Reading →
: ક્ષણના ચણીબોર : એક ટટ્ટાર ગુજરાતીની પાવન સ્મૃતિ :
ખેડા જિલ્લામાં ડેપ્યુટી કલેકટરની એક જગા ખાલી હોવા છતાં ૧૯૨૦માં ડેપ્યુટી કલેકટર તરીકે નવી નિમણૂક પામેલા મોરારજી દેસાઇની અમદાવાદથી બદલી દૂરના તેમજ અસુવિધાપૂર્ણ એવા થાણા પ્રાંતમાં કરવામાં આવી. સાફ બોલનારા તેમજ ઉગ્ર સ્વભાવના અને સ્વતંત્ર મિજાજના આ ‘અનાવલાં’ પોતાની એંટ માટે જાણીતા લોકો છે ‘અનાવલાં’ના આવા વિશિષ્ટ તથા સ્વમાની સ્વભાવની અનેક વાતો સ્વામી આનંદે નોંધી... Continue Reading →