‘‘ વિશ્વકોશ ક્રાંતિનું વાહન બનવાની ક્ષમતા ધરાવે છે. ક્રાંતિનું મૂળ વિચાર છે. વિચારનું મૂળ જ્ઞાન છે. જ્ઞાનનું મૂળ માહિતી છે અને વિશ્વકોશ તો શુધ્ધ અને સંગીન માહિતીનો ભંડાર છે. ’’ સમગ્ર જીવનના નવનીત રૂપ આવો વિચાર કોઇક વિરલાજ કરી શકે. આવો વિચાર માનવીના વિચાર શક્તિની વિશાળતાનો પરિચય કરાવે છે. તેથી આવા વિચારનો તાદ્રશ અમલ કરનારનું... Continue Reading →
: સંસ્કૃતિ : માણસો તો આવે : માણસો તો જાય ! અહીં રહેશે સુગંધ એક ફૂલની :
કોઇ સુપ્રસિધ્ધ વ્યકિત પોતાના મરણ અંગે આવું નિવેદન છેલ્લી ઇચ્છા તરીકે લખીને રાખે એવી ઘટનાઓ ભાગ્યેજ બનતી હશે : ‘‘જહાં મેરી મૃત્યુ હો વહી યા નજદીક કી કિસી જગહ શરીર કા દહન કિયા જાયે. બિજલી સે દહન કી વ્યવસ્થા હો તો વહી દહન હો. (ત્રણ દાયકા પહેલાંનું લખાણ જ્યારે વીજળીથી મૃતદેહના દહનની ક્રિયા ખૂબ પ્રારંભિક... Continue Reading →
: સંસ્કૃતિ : : બીજાને કારણ જે બળે એનો વાંકો થાય નહિ વાળ :
ભાવનગરમાં સ્વામીરાવ (સરદાર પૃથ્વીસિંહ)ને મળવા કેટલાક શિક્ષિત યુવકો આવે છે. જે સમયે આ યુવકો સ્વામીરાવને મળે છે તે સમય સંક્રાંતિકાળનો હતો. ગાંધીજીની વિશ્વવિખ્યાત તથા અદ્વિતિય તેમજ અહિંસક લડતના અંતે દેશ આઝાદ થયો હતો. આઝાદીનું પ્રભાત માથા સાટે મેળવેલી મોંઘી વસ્તુ સમાન હતું. અનેક લોકોના રક્તરંજિત બલિદાન અને ઐતિહાસિક જાગૃતિ થકી મુક્તિનો સૂચક ત્રિરંગો લહેરતો થયો... Continue Reading →
: વાટે…. ઘાટે…. : અજીબ ઇલમ હૈ હમરે અંદર : કણકણ દેખો મસ્ત કલંદર :
કોઇપણ નગરની શોભા તેમાં વસનારા સારસ્વતોથી વૃધ્ધિ પામે છે. નગરના કેટલાક લોકો પોતાના આ સરસ્વતી ઉપાસકોનું સન્માન કરે તો એ પ્રસંગ સોનામાં સુગંધ મળે તેવો રૂડો દીસે છે. આવા એક શબદના એકનિષ્ઠ ઉપાસક અને સમર્થ સર્જક ચન્દ્રકાન્ત શેઠનું સન્માન અમદાવાદમાં ૧૪ મે ૨૦૧૬ના રોજ થયું તે આ બળબળતા ઉનાળે પણ શીતળતાનો અને સંતોષનો ભાવ પ્રગટાવે... Continue Reading →
: સંસ્કૃતિ : : અંતર મમ વિકસિત કરો, અંતરતર હે – :
સાંજનું વ્યક્તિત્વ જ સોહામણું તથા રળિયામણું હોય છે. તેમાં પણ વગડાની સાંજનું સ્વરૂપ તો સાક્ષાત પરમ તત્વના દર્શનની અનુભૂતિ કરાવે તેવું સુંદર હોય છે. સાંજના આવા કોઇ સોહામણા સમયે કલકત્તાથી એક મોટા તથા સમૃધ્ધ જમીનદાર પાલખીમાં વગડો વિંધતા જતાં હોય છે. વગડો સૂકો તથા વેરાન છે. એવામાં એકાએકજ પાલખીમાં બેઠેલા દ્રષ્ટિવાન જમીનદારને બે ઘટાદાર વૃક્ષો... Continue Reading →
: વાટે….ઘાટે…. : અંતર મમ વિકસિત કરો, અંતરતર હે – :
સાંજનું વ્યક્તિત્વ જ સોહામણું તથા રળિયામણું હોય છે. તેમાં પણ વગડાની સાંજનું સ્વરૂપ તો સાક્ષાત પરમ તત્વના દર્શનની અનુભૂતિ કરાવે તેવું સુંદર હોય છે. સાંજના આવા કોઇ સોહામણા સમયે કલકત્તાથી એક મોટા તથા સમૃધ્ધ જમીનદાર પાલખીમાં વગડો વિંધતા જતાં હોય છે. વગડો સૂકો તથા વેરાન છે. એવામાં એકાએકજ પાલખીમાં બેઠેલા દ્રષ્ટિવાન જમીનદારને બે ઘટાદાર વૃક્ષો... Continue Reading →
: વાટે….. ઘાટે….. : રાષ્ટ્રીય પુસ્તક મેળામાં કાગની વાતો :
એકવાર મેઘાણીભાઇને કોઇએ પૂછ્યું : ‘‘ મેઘાણીભાઇ, તમે કવિ કાગને મળ્યા છો ? ’’ મેઘાણીભાઇએ જવાબમાં ના કહી. આથી પ્રશ્ન પૂછનારે વાતનો દોર લંબાવતા કહ્યું : ‘‘ મેઘાણીભાઇ ! તમે તેમને જરૂર મળજો. કવિ કાગ તો ફાટેલ પિયાલાનો ચારણ કવિ છે. ’’ મેઘાણીભાઇના મનમાં આ શબ્દો જાણે કોતરાઇ ગયા. ‘‘ ફાટેલ પિયાલાનો કવિ ! ’’... Continue Reading →
: સંસ્કૃતિ : : અજીબ ઇલમ હૈ હમરે અંદર : કણકણ દેખો મસ્ત કલંદર :
કોઇપણ નગરની શોભા તેમાં વસનારા સારસ્વતોથી વૃધ્ધિ પામે છે. નગરના કેટલાક લોકો પોતાના આ સરસ્વતી ઉપાસકોનું સન્માન કરે તો એ પ્રસંગ સોનામાં સુગંધ મળે તેવો રૂડો દીસે છે. સારસ્વતના સન્માનથી સન્માન કરે તેની ગરિમા વધે છે. જોકે મોટાભાગે સુયોગ્ય અને સન્માનિત સાક્ષરોને પોતાના આવા સન્માનથી ભાગ્યે જ કશો ફરક પડતો હોય છે. આવા એક શબદના... Continue Reading →
: વિહત મા ના વધામણાં :
ચૈત્ર માસની નવરાત્રીના શુભ દિવસો ચાલે છે. માતૃશક્તિની ઉપાસના કરવાનો આ શુભ કાળ છે. અનાદિકાળથી દેવાધિદેવ સૂર્યનારાયણ ઉગમણી દિશાએથી પ્રગટ થઇ સુષ્ટિના ગાઢ તિમિરને દૂર કરે છે. શ્રધ્ધા તથા આશારૂપી નૂતન પ્રકાશને ફેલાવીને જગત પરનું પોતાનું પ્રકાશવંતુ સામ્રાજ્ય પ્રસ્થાપિત કરે છે. આ રીતેજ સમયે સમયે પ્રગટ થયેલા ચારણ આઇઓએ સમગ્ર સમાજમાં સંસ્કાર, શ્રધ્ધા તથા ઉત્તમ... Continue Reading →
: સંસ્કૃતિ : : રાષ્ટ્રીય પુસ્તક મેળામાં કાગની વાતો :
એકવાર મેઘાણીભાઇને કોઇએ પૂછ્યું : ‘‘ મેઘાણીભાઇ, તમે કવિ કાગને મળ્યા છો ? ’’ મેઘાણીભાઇએ જવાબમાં ના કહી. આથી પ્રશ્ન પૂછનારે વાતનો દોર લંબાવતા કહ્યું : ‘‘ મેઘાણીભાઇ ! તમે તેમને જરૂર મળજો. કવિ કાગ તો ફાટેલ પિયાલાનો ચારણ કવિ છે. ’’ મેઘાણીભાઇના મનમાં આ શબ્દો જાણે કોતરાઇ ગયા. ‘‘ ફાટેલ પિયાલાનો કવિ ! ’’... Continue Reading →