કેટલાંક વ્યક્તિત્વ એવા હોય છે કે જેમને સદેહે જોવાની તક ન મળી હોય છતાં તેમનું નામ સ્મરણ કરીએ અને તરત જ અંતરમાં આનંદ અને ઉલ્લાસ આપમેળે પ્રગટ થાય છે. આવું એક ધન્યનામ એટલે મુકુન્દરાય પારાશર્ય. ૨૦૧૪ નું વર્ષ તેમની જન્મશતાબ્દીનું વર્ષ હતું. પહેલાં મે-૨૦૧૫ માં તેમણે લખેલી સત્યકથાઓ પુન: પ્રકાશિત કરવામાં આવી. ‘‘ મરને તળિયે... Continue Reading →
: સંસ્કૃતિ : : સ્નેહ અને કરુણાની મૂર્તિ : મહારાજ રવિશંકર :
બ્રિટીશ સરકાર સામેના દેશના કેટલાક જાણીતા સત્યાગ્રહોમાં બારડોલી સત્યાગ્રહનો સમાવેશ થાય છે. મહારાજ તેમાં સત્યાગ્રહી ખરાજ. ગોરી સરકારે તેમની ધરપકડ કરી તેના સમાચાર દેશભરમાં ફેલાયા. આ પ્રસંગે ગાંધીજીએ એપ્રિલ-૧૯૨૮ માં રવિશંકર મહારાજને લખેલો પત્ર હૈયામાં કોતરી રાખવા જેવો છે. બાપુ લખે છે : ભાઇ શ્રી રવિશંકર, તમે નસીબદાર છો. જે ખાવાનું મળે તેનાથી સંતુષ્ટ. ટાઢ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સ્નેહ અને કરુણાની મૂર્તિ : મહારાજ રવિશંકર :
બ્રિટીશ સરકાર સામેના દેશના કેટલાક જાણીતા સત્યાગ્રહોમાં બારડોલી સત્યાગ્રહનો સમાવેશ થાય છે. મહારાજ તેમાં સત્યાગ્રહી ખરાજ. ગોરી સરકારે તેમની ધરપકડ કરી તેના સમાચાર દેશભરમાં ફેલાયા. આ પ્રસંગે ગાંધીજીએ એપ્રિલ-૧૯૨૮ માં રવિશંકર મહારાજને લખેલો પત્ર હૈયામાં કોતરી રાખવા જેવો છે. બાપુ લખે છે : ભાઇ શ્રી રવિશંકર, તમે નસીબદાર છો. જે ખાવાનું મળે તેનાથી સંતુષ્ટ. ટાઢ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સ્નેહ અને કરુણાની મૂર્તિ : મહારાજ રવિશંકર :
બ્રિટીશ સરકાર સામેના દેશના કેટલાક જાણીતા સત્યાગ્રહોમાં બારડોલી સત્યાગ્રહનો સમાવેશ થાય છે. મહારાજ તેમાં સત્યાગ્રહી ખરાજ. ગોરી સરકારે તેમની ધરપકડ કરી તેના સમાચાર દેશભરમાં ફેલાયા. આ પ્રસંગે ગાંધીજીએ એપ્રિલ-૧૯૨૮ માં રવિશંકર મહારાજને લખેલો પત્ર હૈયામાં કોતરી રાખવા જેવો છે. બાપુ લખે છે : ભાઇ શ્રી રવિશંકર, તમે નસીબદાર છો. જે ખાવાનું મળે તેનાથી સંતુષ્ટ. ટાઢ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : શ્રાવણ જલ બરસે સુંદર સરસે બાદલ બરસે અંબરસે :
કવિ શ્રી નાનાલાલે રાજ્ય કવિ શ્રી પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા (૧૮૫૬-૧૯૩૯)ના અવસાનના સમાચાર સાંભળીને પિંગળશીભાઇના પુત્ર શ્રી હરદાનભાઇને સાંત્વના આપવા માટે એક પત્ર લખ્યો. નાનાલાલ લખે છે કે ‘‘ પિંગળશીભાઇના અવસાનથી ભાવનગરની કાવ્યકલગી ખરી પડી છે. ભાવનગર મહારાજાના મુગટમાંથી એક હીરો ખરી પડ્યો છે. ગુજરાતની જૂની કવિતાનો છેલ્લો સિતારો આજે આથમ્યો ’’ આવા કવિશ્રીનો જન્મ ભાવનગર... Continue Reading →
: માડી ! તુજને કોકજ જાણે ‘કાગ’ : કવિ કાગની રચનાઓમાં માતૃ ઉપાસના :
કવિ શ્રી દુલા ભાયા કાગ લખે છે : ‘‘ જે ધરતીએ આપણને ઝીલ્યા, જે ધરતીએ આપણને પોષ્યા તે ધરતીને યાદ ન કરીએ તો શા કામનું ? પ્રભુ, શક્તિ, મા આદિ જે બધું છે તેના ગુણગાન કરવા. એજ મુક્તિ છે એમ હું માનું છું. આથી મેં જગજનની મહામાયાના ગુણગાન કર્યા છે. ’’ મીઠા વિનાનું અન્ન લૂખું... Continue Reading →
: લાખેણા માડુ : લખુબાપુ :
મીઠપ વાળા માનવી જગ છોડી જાશે કાગા એની કાણ ઘરોઘર મંડાશે. લખુબાપુ ઓચિંતા જ ગયા એનો આંચકો સમગ્ર સમાજે અનુભવ્યો. ‘ બાપુ ’ નું સંબોધન હક્કથી પામેલા આ મર્મી માનવ અનેક દિકરીઓને માતૃતુલ્ય સ્નેહ આપીને ગયા. જૂનાગઢ છાત્રાલયમાં અભ્યાસ કરતી દિકરીઓની દુવાથી લખુભાઇ યુવાનને પણ શરમાવે એટલું કામ અને પરિશ્રમ મોટી ઉમ્મરે પણ કરતા હતા.... Continue Reading →
: વાટે…. ઘાટે…. : બીજાને કારણ જે બળે એનો વાંકો થાય નહિ વાળ :
ભાવનગરમાં સ્વામીરાવને મળવા કેટલાક યુવાનો આવે છે. તે સમયે ગાંધીજીની વિશ્વવિખ્યાત તથા અદ્વિતિય તેમજ અહિંસક લડતના અંતે દેશ આઝાદ થયો હતો. અનેક લોકોના રક્તરંજિત બલિદાન અને ઐતિહાસિક જાગૃતિ થકી મુક્તિનો સૂચક ત્રિરંગો લહેરતો થયો હતો. આઝાદી તો મળી પરંતુ તેનાથી દરેક સમસ્યાનો ઉકેલ આવી જવાનો ન હતો તે વાત ગાંધીજનોએ બરાબર સમજી હતી અને પચાવી... Continue Reading →
: વાટે…. ઘાટે…. : વિરલ સંસ્કારમૂર્તિ સમા રાજવી : નટવરસિંહજી :
પ્રસંગ તો નાનો છે પરંતુ તેમાં વિવેક તથા સૌજન્ય છલકતા જોવા મળે છે. આથીજ આ નાની લાગતી ઘટના ચિરસ્મરણિય બને છે. આ પ્રસંગ મહાકવી નાનાલાલ અને પોરબંદરના તત્કાલિન રાજવી નટવરસિંહજી વચ્ચેના સ્નેહાદરના સંબંધને પ્રગટ કરે છે. કવિ શ્રી નાનાલાલ પોરબંદર આવે છે. ભારત આ સમયે બ્રિટીશ હકૂમત હેઠળ પરાધિન હતું. સૌરાષ્ટ્ર – કચ્છના લોકો નાના... Continue Reading →
: સંસ્કૃતિ : : અમે તો જઇશું અહીંથી : આ અમારો ઉડાડ્યો ગુલાલ રહેશે :
‘‘ વિશ્વકોશ ક્રાંતિનું વાહન બનવાની ક્ષમતા ધરાવે છે. ક્રાંતિનું મૂળ વિચાર છે. વિચારનું મૂળ જ્ઞાન છે. જ્ઞાનનું મૂળ માહિતી છે અને વિશ્વકોશ તો શુધ્ધ અને સંગીન માહિતીનો ભંડાર છે. ’’ સમગ્ર જીવનના નવનીત રૂપ આવો વિચાર કોઇક વિરલાજ કરી શકે. આવો વિચાર માનવીના વિચાર શક્તિની વિશાળતાનો પરિચય કરાવે છે. તેથી આવા વિચારનો તાદ્રશ અમલ કરનારનું... Continue Reading →