પુષ્પાબહેન મહેતા-ક્ષણના ચણીબોર

"જુનવાણી તથા જર્જરિત સમાજનું કલેવર બદલવાનો જીવનભરનો પુરુષાર્થ: પુષ્પાબહેન મહેતા:                                         પુષ્પાબેન મહેતાનો જન્મ ૧૯૦૫માં થયો. જીવનકાળ ૧૯૮૮ સુધીનો રહ્યો. સ્ત્રીઓના સામાજિક ન્યાય તથા આર્થિક વિકાસ માટે જીવનભર સંઘર્ષ કરનાર પુષ્પાબેન મહેતા એક નિસ્વાર્થ સામાજિક અગ્રણી હતા. ગુજરાતની અનેક અગ્રણી બહેનોનું જે તેજસ્વી વર્તુળ છે તેનો એક ભાગ હતા. હરકોર શેઠાણી, સુલોચના બેન, મૃદુલાબેન સારાભાઈ... Continue Reading →

જુથિકા રોય-સંસ્કૃતિ

"ચુપકે ચુપકે બોલ મૈના ! જુથિકા રોયની જીવનકથા:"                     બંગાળે આ દેશને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને રવીન્દ્રનાથ ટાગોર આપ્યા છે. સત્યજિત રાય જેવા અમૂલ્ય ફિલ્મ સર્જક આપ્યા છે. આ બંગાળે જ દેશના ચરણોમાં જુથિકા રોયને ધર્યા છે. એમના કંઠનો જાદુ છેલ્લા અનેક દસકાથી વશીકરણ કરનારો રહ્યો છે. ભજનોની અનોખી ગાયકી દ્વારા તેમણે સંગીતના ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન... Continue Reading →

જુથિકા રોય-વાટે…ઘાટે

"ચુપકે ચુપકે બોલ મૈના ! જુથિકા રોયની જીવનકથા:"                     બંગાળે આ દેશને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને રવીન્દ્રનાથ ટાગોર આપ્યા છે. સત્યજિત રાય જેવા અમૂલ્ય ફિલ્મ સર્જક આપ્યા છે. આ બંગાળે જ દેશના ચરણોમાં જુથિકા રોયને ધર્યા છે. એમના કંઠનો જાદુ છેલ્લા અનેક દસકાથી વશીકરણ કરનારો રહ્યો છે. ભજનોની અનોખી ગાયકી દ્વારા તેમણે સંગીતના ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન... Continue Reading →

જુથિકા રોય-ક્ષણના ચણીબોર

"ચુપકે ચુપકે બોલ મૈના ! જુથિકા રોયની જીવનકથા:"                     બંગાળે આ દેશને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને રવીન્દ્રનાથ ટાગોર આપ્યા છે. સત્યજિત રાય જેવા અમૂલ્ય ફિલ્મ સર્જક આપ્યા છે. આ બંગાળે જ દેશના ચરણોમાં જુથિકા રોયને ધર્યા છે. એમના કંઠનો જાદુ છેલ્લા અનેક દસકાથી વશીકરણ કરનારો રહ્યો છે. ભજનોની અનોખી ગાયકી દ્વારા તેમણે સંગીતના ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન... Continue Reading →

ગ્રંથગોષ્ટિનો અનેરો ઉપાસના યજ્ઞ-સંસ્કૃતિ

:ગ્રંથગોષ્ટિનો અનેરો ઉપાસના યજ્ઞ:          દક્ષિણ આફ્રિકામાં રેલવેમાં મુસાફરી કરી રહેલા બેરિસ્ટર ગાંધીને જ્હોન રસ્કિન લિખિત 'Un to this last ' નામનું પુસ્તક તેમના મિત્ર તરફથી આપવામાં આવે છે. બેરિસ્ટર ગાંધી આ પુસ્તક રસથી વાંચી જાય છે. પુસ્તકને વાંચ્યા પછી ગાંધીના જીવનમાં મોટું પરિવર્તન આવે છે. ધીકતી વકીલાત છોડીને ગાંધીજી સીધું સાદું તથા સ્વાશ્રયી એવું... Continue Reading →

ગ્રંથગોષ્ટિનો અનેરો ઉપાસના યજ્ઞ-વાટે…ઘાટે

:ગ્રંથગોષ્ટિનો અનેરો ઉપાસના યજ્ઞ:          દક્ષિણ આફ્રિકામાં રેલવેમાં મુસાફરી કરી રહેલા બેરિસ્ટર ગાંધીને જ્હોન રસ્કિન લિખિત 'Un to this last ' નામનું પુસ્તક તેમના મિત્ર તરફથી આપવામાં આવે છે. બેરિસ્ટર ગાંધી આ પુસ્તક રસથી વાંચી જાય છે. પુસ્તકને વાંચ્યા પછી ગાંધીના જીવનમાં મોટું પરિવર્તન આવે છે. ધીકતી વકીલાત છોડીને ગાંધીજી સીધું સાદું તથા સ્વાશ્રયી એવું... Continue Reading →

ગ્રંથગોષ્ટિનો અનેરો ઉપાસના યજ્ઞ-ક્ષણના ચણીબોર

:ગ્રંથગોષ્ટિનો અનેરો ઉપાસના યજ્ઞ:          દક્ષિણ આફ્રિકામાં રેલવેમાં મુસાફરી કરી રહેલા બેરિસ્ટર ગાંધીને જ્હોન રસ્કિન લિખિત 'Un to this last ' નામનું પુસ્તક તેમના મિત્ર તરફથી આપવામાં આવે છે. બેરિસ્ટર ગાંધી આ પુસ્તક રસથી વાંચી જાય છે. પુસ્તકને વાંચ્યા પછી ગાંધીના જીવનમાં મોટું પરિવર્તન આવે છે. ધીકતી વકીલાત છોડીને ગાંધીજી સીધું સાદું તથા સ્વાશ્રયી એવું... Continue Reading →

ગાંધીજીનો આફ્રિકા પ્રવેશ-સંસ્કૃતિ

:ગાંધીજીનો આફ્રિકા પ્રવેશ: મોહનમાંથી મહાત્મા બનવાની અઘરી યાત્રા:            નવયુવાન બેરિસ્ટર ગાંધી ઘણી બધી આશા અને અરમાનો સાથે આફ્રિકા પહોંચ્યા. તેઓ ત્યાં અબ્દુલાશેઠના આમંત્રણથી ગયા હતા. અબ્દુલાશેઠના ગુંચવાયેલા કેસનો ઉકેલ કરવાની તેમની જવાબદારી હતી. ટ્રેન મારફત ગાંધીજી ચાલ્સ ટાઉન પહોંચ્યા. ત્યાંથી જોહાનિસબર્ગ જવાનું હતું. તે માટે તેમણે એક બગીમાં મુસાફરી કરવાની હતી. આ બગી કે... Continue Reading →

ગાંધીજીનો આફ્રિકા પ્રવેશ-વાટે…ઘાટે

:ગાંધીજીનો આફ્રિકા પ્રવેશ: મોહનમાંથી મહાત્મા બનવાની અઘરી યાત્રા:            નવયુવાન બેરિસ્ટર ગાંધી ઘણી બધી આશા અને અરમાનો સાથે આફ્રિકા પહોંચ્યા. તેઓ ત્યાં અબ્દુલાશેઠના આમંત્રણથી ગયા હતા. અબ્દુલાશેઠના ગુંચવાયેલા કેસનો ઉકેલ કરવાની તેમની જવાબદારી હતી. ટ્રેન મારફત ગાંધીજી ચાલ્સ ટાઉન પહોંચ્યા. ત્યાંથી જોહાનિસબર્ગ જવાનું હતું. તે માટે તેમણે એક બગીમાં મુસાફરી કરવાની હતી. આ બગી કે... Continue Reading →

ગાંધીજીનો આફ્રિકા પ્રવેશ-ક્ષણના ચણીબોર

:ગાંધીજીનો આફ્રિકા પ્રવેશ: મોહનમાંથી મહાત્મા બનવાની અઘરી યાત્રા:            નવયુવાન બેરિસ્ટર ગાંધી ઘણી બધી આશા અને અરમાનો સાથે આફ્રિકા પહોંચ્યા. તેઓ ત્યાં અબ્દુલાશેઠના આમંત્રણથી ગયા હતા. અબ્દુલાશેઠના ગુંચવાયેલા કેસનો ઉકેલ કરવાની તેમની જવાબદારી હતી. ટ્રેન મારફત ગાંધીજી ચાલ્સ ટાઉન પહોંચ્યા. ત્યાંથી જોહાનિસબર્ગ જવાનું હતું. તે માટે તેમણે એક બગીમાં મુસાફરી કરવાની હતી. આ બગી કે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑