જગનિયંતાની પ્રસન્નતા માટે તથા કુદરતનું કરજ ચૂકવી આપવાની ઉંડી ખેવના સાથે જેણે જીવનનૈયાને હલેસા માર્યા છે તે ધન્ય છે. ‘‘બહુરત્ના વસુંધરા’’ ના ખોળામાં ભાવનગર રાજયના વહીવટદાર તથા દીવાન રહેલા સર પટ્ટણી આવા એક અનોખા પથિક હતા. પ્રભાશંકરના સુદીર્ધ જીવનમાં (૧૮૬ર-૧૯૩૮) સંધ્યાકાળે ૪ર દિવસનો જે સમયગાળો છે. તેનું એક વિશેષ મહત્વ છે. મોટા ગામતરે જતાં પહેલા... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સર પટ્ટણીની લોક જાગૃતિની ખેવના:
જગનિયંતાની પ્રસન્નતા માટે તથા કુદરતનું કરજ ચૂકવી આપવાની ઉંડી ખેવના સાથે જેણે જીવનનૈયાને હલેસા માર્યા છે તે ધન્ય છે. ‘‘બહુરત્ના વસુંધરા’’ ના ખોળામાં ભાવનગર રાજયના વહીવટદાર તથા દીવાન રહેલા સર પટ્ટણી આવા એક અનોખા પથિક હતા. પ્રભાશંકરના સુદીર્ધ જીવનમાં (૧૮૬ર-૧૯૩૮) સંધ્યાકાળે ૪ર દિવસનો જે સમયગાળો છે. તેનું એક વિશેષ મહત્વ છે. મોટા ગામતરે જતાં પહેલા... Continue Reading →
: સંસ્કૃતિ : : સર પટ્ટણીની લોક જાગૃતિની ખેવના:
જગનિયંતાની પ્રસન્નતા માટે તથા કુદરતનું કરજ ચૂકવી આપવાની ઉંડી ખેવના સાથે જેણે જીવનનૈયાને હલેસા માર્યા છે તે ધન્ય છે. ‘‘બહુરત્ના વસુંધરા’’ ના ખોળામાં ભાવનગર રાજયના વહીવટદાર તથા દીવાન રહેલા સર પટ્ટણી આવા એક અનોખા પથિક હતા. પ્રભાશંકરના સુદીર્ધ જીવનમાં (૧૮૬ર-૧૯૩૮) સંધ્યાકાળે ૪ર દિવસનો જે સમયગાળો છે. તેનું એક વિશેષ મહત્વ છે. મોટા ગામતરે જતાં પહેલા... Continue Reading →
: સંસ્કૃતિ : : આપણાં સદાબહાર સર્જકઃ સરોદ:
સરોદ કહે છે. આ રે કાયામાં પલટાયું દેહ પડ્યે તો દફનાવું લગન એવી લગવી દેવી આપ અગનરૂપ થાવું. મરણ તો માનવ માત્રના થાય છે. કુદરતનો એજ નિશ્ચિત ક્રમ છે. પરંતુ સંતો-કવિઓ તથા સર્જકો કહી મૃત્યુ પામતા નથી. અવધિ પૂરી થાય ત્યારે શરીરતો તેનો ધર્મ પાળે અને વિલિન થાય પરંતુ સર્જકે કરેલું સાહિત્ય નિર્માણ ચિરકાળ જીવંત... Continue Reading →
: વાટે ઘાટે : : સંત કવિ ઇસરદાસજીની અમર રચના : હરિરસ :
સંત સાહિત્યનો દબદબો મધ્યયુગથી શરૂ કરીને આજ સુધી અકબંધ રહેલો છે તેમ કહી શકાય. નરસિંહ કે મીરાં, કબીર કે તુલસીના નામો લોકજીભે તથા લોકહૈયે સ્થાન પામેલા છે. ‘‘ધારણ કરે તે ધર્મ’’ ની વાતનો સંદર્ભ લઇને યાદ કરીએ તો સંત સાહિત્યે સમાજને ધારણ કરેલો છે. અનેક પ્રકારના બાહ્ય કે આંતરિક સાંસ્કૃતિક આક્રમણો સામે સંત સાહિત્યના વાહકોએ... Continue Reading →
: સંસ્કૃતિ : : સંત કવિ ઇસરદાસજીની અમર રચના : હરિરસ :
સંત સાહિત્યનો દબદબો મધ્યયુગથી શરૂ કરીને આજ સુધી અકબંધ રહેલો છે તેમ કહી શકાય. નરસિંહ કે મીરાં, કબીર કે તુલસીના નામો લોકજીભે તથા લોકહૈયે સ્થાન પામેલા છે. ‘‘ધારણ કરે તે ધર્મ’’ ની વાતનો સંદર્ભ લઇને યાદ કરીએ તો સંત સાહિત્યે સમાજને ધારણ કરેલો છે. અનેક પ્રકારના બાહ્ય કે આંતરિક સાંસ્કૃતિક આક્રમણો સામે સંત સાહિત્યના વાહકોએ... Continue Reading →
: સંસ્કૃતિ : : ફરજનિષ્ઠ કર્મચારીઓનું ઉજળું યોગદાન :
મરૂભૂમિના માડુઓનો મિજાજ જૂદો હોય છે. કુદરતે તેમને અનેક પ્રતિકૂળતાઓનો ઉપહાર આપેલો છે. આ સાથેજ કુદરતે આ માનવીઓમાં ઠાંસી ઠાંસીને ખમીર પણ ભરેલું છે. જેમનો આંતરિક કોષ ભરેલો હોય તેમને બહારની પ્રતિકૂળતાઓ ક્યારે પણ વિધ્નરૂપ બની શકતી નથી. સુકી ધરતીના પુત્રો આફતો સામે રંક બનીને શરણાગતી સ્વીકારતા નથી. તેઓ પડકારોને પણ પડકારી શકે તેવા છે.... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ફરજનિષ્ઠ કર્મચારીઓનું ઉજળું યોગદાન :
મરૂભૂમિના માડુઓનો મિજાજ જૂદો હોય છે. કુદરતે તેમને અનેક પ્રતિકૂળતાઓનો ઉપહાર આપેલો છે. આ સાથેજ કુદરતે આ માનવીઓમાં ઠાંસી ઠાંસીને ખમીર પણ ભરેલું છે. જેમનો આંતરિક કોષ ભરેલો હોય તેમને બહારની પ્રતિકૂળતાઓ ક્યારે પણ વિધ્નરૂપ બની શકતી નથી. સુકી ધરતીના પુત્રો આફતો સામે રંક બનીને શરણાગતી સ્વીકારતા નથી. તેઓ પડકારોને પણ પડકારી શકે તેવા છે.... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ફરજનિષ્ઠ કર્મચારીઓનું ઉજળું યોગદાન :
મરૂભૂમિના માડુઓનો મિજાજ જૂદો હોય છે. કુદરતે તેમને અનેક પ્રતિકૂળતાઓનો ઉપહાર આપેલો છે. આ સાથેજ કુદરતે આ માનવીઓમાં ઠાંસી ઠાંસીને ખમીર પણ ભરેલું છે. જેમનો આંતરિક કોષ ભરેલો હોય તેમને બહારની પ્રતિકૂળતાઓ ક્યારે પણ વિધ્નરૂપ બની શકતી નથી. સુકી ધરતીના પુત્રો આફતો સામે રંક બનીને શરણાગતી સ્વીકારતા નથી. તેઓ પડકારોને પણ પડકારી શકે તેવા છે.... Continue Reading →
: સંસ્કૃતિ : : પ્રમુખસ્વામી : પરોપકારનું પવિત્ર ઝરણું :
સુરત સ્વામિનારાયણ મંદિરેથી એક રવિવારના દિવસે મંદિરના સંતનો ફોન આવ્યો. સંત તરફથી એક સમાચાર મળ્યા કે જેનાથી મનમાં પ્રસન્નતાનો ભાવ થયો. તેમણે કહ્યું કે પ્રમુખસ્વામી મહારાજ ડુમ્મસમાં છે અને તે દિવસે સાંજે તેમની મુલાકાત કરવી તથા દર્શન કરવા શક્ય છે. આવા અર્થસભર આમંત્રણ માટે સંતનો અંતરથી આભાર માન્યો. જીવનમાં કેટલાક અણધાર્યા લાભ પણ કેવા અનાયાસ... Continue Reading →