: વાટે….ઘાટે…. : : ડૉ. પી. સી. વૈદ્ય : શિક્ષણ ક્ષેત્રનું ગુરુશિખર :

સર થિઓડોર હોપ તેમજ કવિ દલપતરામની દ્રષ્ટિને કારણે અમદાવાદની ગુજરાત કોલેજનું બીજ રોપવામાં આવ્યું. દેશ આઝાદ થયો તે પહેલા લગભગ નવ દાયકા અગાઉ આ પ્રયાસ થયો હતો. અમદાવાદ શહેરની ઉજળી શ્રેષ્ઠી પરંપરાને કારણે કોલેજની શરૂઆતને આર્થિક બળ મળ્યું હતું. આવી ઐતિહાસિક કોલેજમાં ૧૯૫૫ માં બનેલી એક ઘટના ફરી ફરી સાંભળવી ગમે તેવી છે. ગુજરાત ભરમાંથી... Continue Reading →

: સંસ્કૃતિ : : મસ્તકવિની મસ્તી : કવિ ત્રિભુવન પ્રેમશંકર :

કેટલાક ‘માથા ફરેલ’ લોકો વ્યવહારુ જગતના બંધનોમાં બંધાતા નથી. આવા લોકો જે તે ક્ષણે જે સત્યનું દર્શન કરે છે તેનીજ વાત બેજીજક જગત સામે ધરીને પોતાનું સહજ કર્તવ્ય નીભાવી જાય છે. મનની જે અનુભૂતિ હોય તેનેજ પ્રગટ કરવાની આવી શક્તિ ધરાવનારા લોકોને સમાજ આદરથી યાદ કરતો રહે છે. મહાભારતની કથામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ પ્રસંગે અનેક વિદ્વાન... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : મસ્તકવિની મસ્તી : કવિ ત્રિભુવન પ્રેમશંકર :

કેટલાક ‘માથા ફરેલ’ લોકો વ્યવહારુ જગતના બંધનોમાં બંધાતા નથી. આવા લોકો જે તે ક્ષણે જે સત્યનું દર્શન કરે છે તેનીજ વાત બેજીજક જગત સામે ધરીને પોતાનું સહજ કર્તવ્ય નીભાવી જાય છે. મનની જે અનુભૂતિ હોય તેનેજ પ્રગટ કરવાની આવી શક્તિ ધરાવનારા લોકોને સમાજ આદરથી યાદ કરતો રહે છે. મહાભારતની કથામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ પ્રસંગે અનેક વિદ્વાન... Continue Reading →

: વાટે….ઘાટે…. : : મસ્તકવિની મસ્તી : કવિ ત્રિભુવન પ્રેમશંકર :

કેટલાક ‘માથા ફરેલ’ લોકો વ્યવહારુ જગતના બંધનોમાં બંધાતા નથી. આવા લોકો જે તે ક્ષણે જે સત્યનું દર્શન કરે છે તેનીજ વાત બેજીજક જગત સામે ધરીને પોતાનું સહજ કર્તવ્ય નીભાવી જાય છે. મનની જે અનુભૂતિ હોય તેનેજ પ્રગટ કરવાની આવી શક્તિ ધરાવનારા લોકોને સમાજ આદરથી યાદ કરતો રહે છે. મહાભારતની કથામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ પ્રસંગે અનેક વિદ્વાન... Continue Reading →

: સંસ્કૃતિ : : મુક્તિ સંગ્રામના પ્રથમ સત્યાગ્રહી : વિનોબા ભાવે :

૭મી જૂન – ૧૯૧૬ નો એ દિવસ હતો. આ દિવસે અમદાવાદના રેલ્વે સ્ટેશને એક અજાણ્યો યુવાન મુસાફર ઉતરે છે. પોતાનો સામાન ઉચકી રસ્તો પૂછતા પૂછતા એલિસબ્રીજ પહોંચે છે. યુવાનને જેની તલાશ હતી તે કોચરબ આશ્રમ અહીંજ છે. આશ્રમ પ્રવેશ કરીને બાપુને મળવું છે તેવી વિનંતી કરે છે. બાપુનું કહેણ આવે છે એટલે ઉત્સુક્તાથી આ યુવાન... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : મુક્તિ સંગ્રામના પ્રથમ સત્યાગ્રહી : વિનોબા ભાવે :

૭મી જૂન – ૧૯૧૬ નો એ દિવસ હતો. આ દિવસે અમદાવાદના રેલ્વે સ્ટેશને એક અજાણ્યો યુવાન મુસાફર ઉતરે છે. પોતાનો સામાન ઉચકી રસ્તો પૂછતા પૂછતા એલિસબ્રીજ પહોંચે છે. યુવાનને જેની તલાશ હતી તે કોચરબ આશ્રમ અહીંજ છે. આશ્રમ પ્રવેશ કરીને બાપુને મળવું છે તેવી વિનંતી કરે છે. બાપુનું કહેણ આવે છે એટલે ઉત્સુક્તાથી આ યુવાન... Continue Reading →

: વાટે….ઘાટે…. : : મુક્તિ સંગ્રામના પ્રથમ સત્યાગ્રહી : વિનોબા ભાવે :

૭મી જૂન – ૧૯૧૬ નો એ દિવસ હતો. આ દિવસે અમદાવાદના રેલ્વે સ્ટેશને એક અજાણ્યો યુવાન મુસાફર ઉતરે છે. પોતાનો સામાન ઉચકી રસ્તો પૂછતા પૂછતા એલિસબ્રીજ પહોંચે છે. યુવાનને જેની તલાશ હતી તે કોચરબ આશ્રમ અહીંજ છે. આશ્રમ પ્રવેશ કરીને બાપુને મળવું છે તેવી વિનંતી કરે છે. બાપુનું કહેણ આવે છે એટલે ઉત્સુક્તાથી આ યુવાન... Continue Reading →

: ગાંધી વિનોબાના વિચાર અને કવિ કાગની કાવ્ય સરવાણી :

સાહિત્ય નિર્માણ શૂન્યાવકાશમાંથી થતું નથી. જે તે સમયના કાળ પ્રવાહની ઊંડી અસર તે સમયના સાહિત્ય સર્જન પર થાય છે. તેથીજ સાંપ્રત સમાજ જીવન તથા તેના પ્રવાહોની જે તે સમયે સર્જાતા સાહિત્ય પર ઊંડી અસર સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાથી આગમન થયું ત્યારબાદ થોડા વર્ષોમાં જ દેશની રાજકીય ગતિવિધિમાં ગાંધી આકર્ષણનું કેન્દ્ર બન્યા.... Continue Reading →

: સંસ્કૃતિ : : ભક્તકવિ સાંયાજી ઝૂલા અને નાગદમણ :

કૃષ્ણભક્તિના અનેક સુંદર પદોમાં કવિ દયારામનું એક અલગ સ્થાન છે. દયારામ કૃષ્ણમય બન્યા છે અને કૃષ્ણનો અભાવ એવી સ્થિતિ તેમને નિરર્થક લાગે છે. તેઓ લખે છે :  કૃષ્ણ ભજો કૃષ્ણ કહો,  કૃષ્ણ સુણો પ્રાણી  કૃષ્ણના સબંધ વિના  વંધ્યા સૌ વાણી  દયારામની વાણી કૃષ્ણનો પારસમણી સ્પર્શ પામી છે અને તેથી ધન્ય બની છે. પાકીસ્તાનના એક વહીવટી... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ભક્તકવિ સાંયાજી ઝૂલા અને નાગદમણ :

કૃષ્ણભક્તિના અનેક સુંદર પદોમાં કવિ દયારામનું એક અલગ સ્થાન છે. દયારામ કૃષ્ણમય બન્યા છે અને કૃષ્ણનો અભાવ એવી સ્થિતિ તેમને નિરર્થક લાગે છે. તેઓ લખે છે :  કૃષ્ણ ભજો કૃષ્ણ કહો,  કૃષ્ણ સુણો પ્રાણી  કૃષ્ણના સબંધ વિના  વંધ્યા સૌ વાણી  દયારામની વાણી કૃષ્ણનો પારસમણી સ્પર્શ પામી છે અને તેથી ધન્ય બની છે. પાકીસ્તાનના એક વહીવટી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑