મોરારજી દેસાઈ: કાર્યદક્ષ વહીવટકર્તા: મુંબઈમાં મુખ્યમંત્રી તરીકે મોરારજીભાઈએ ભાષાકીય બાબતોમાં પણ એક ક્રાંતિકારી અને વ્યવહારુ નીતિ અપનાવી. આજે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાષાને લઈને જે વિવાદો સર્જાય છે, તેની સરખામણીમાં તે સમયે તેમણે હિન્દી, મરાઠી અને અંગ્રેજીને યોગ્ય મહત્વ આપીને એક સંતુલિત ત્રિભાષાકીય નીતિ ઘડી. તેમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુધારવાનો હતો નહિ કે રાજકીય... Continue Reading →
મોરારજી દેસાઈ કાર્યદક્ષ વહીવટકર્તા-વાટે…ઘાટે
મોરારજી દેસાઈ: કાર્યદક્ષ વહીવટકર્તા: મુંબઈમાં મુખ્યમંત્રી તરીકે મોરારજીભાઈએ ભાષાકીય બાબતોમાં પણ એક ક્રાંતિકારી અને વ્યવહારુ નીતિ અપનાવી. આજે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાષાને લઈને જે વિવાદો સર્જાય છે, તેની સરખામણીમાં તે સમયે તેમણે હિન્દી, મરાઠી અને અંગ્રેજીને યોગ્ય મહત્વ આપીને એક સંતુલિત ત્રિભાષાકીય નીતિ ઘડી. તેમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુધારવાનો હતો નહિ કે રાજકીય... Continue Reading →
મોરારજી દેસાઈ કાર્યદક્ષ વહીવટકર્તા-ક્ષણના ચણીબોર
મોરારજી દેસાઈ: કાર્યદક્ષ વહીવટકર્તા: મુંબઈમાં મુખ્યમંત્રી તરીકે મોરારજીભાઈએ ભાષાકીય બાબતોમાં પણ એક ક્રાંતિકારી અને વ્યવહારુ નીતિ અપનાવી. આજે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાષાને લઈને જે વિવાદો સર્જાય છે, તેની સરખામણીમાં તે સમયે તેમણે હિન્દી, મરાઠી અને અંગ્રેજીને યોગ્ય મહત્વ આપીને એક સંતુલિત ત્રિભાષાકીય નીતિ ઘડી. તેમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુધારવાનો હતો નહિ કે રાજકીય... Continue Reading →
મોરારજી દેસાઈની પાવન સ્મૃતિ-સંસ્કૃતિ
:મોરારજી દેસાઈની પાવન સ્મૃતિ: નર્મદથી લઈને ભગવતીકુમાર શર્મા તેમ જ 'ઉશનસ' સુધીની ઉજ્જવળ પરંપરાએ સુરત તથા વલસાડને વૈચારિક રીતે સમૃદ્ધ બનાવ્યું છે. આવી જ રીતે, તે વિસ્તારમાંથી જાહેર જીવનમાં મૂલ્યોનું જતન કરનાર અનેક મહાનુભાવોએ દેશને દિશા આપી છે. આવા જ એક વિરલ વ્યક્તિત્વ હતા શ્રી મોરારજીભાઈ દેસાઈ, જેમનું જીવન એક વહીવટકર્તા અને સંતના ગુણોનો... Continue Reading →
મોરારજી દેસાઈની પાવન સ્મૃતિ-વાટે…ઘાટે
:મોરારજી દેસાઈની પાવન સ્મૃતિ: નર્મદથી લઈને ભગવતીકુમાર શર્મા તેમ જ 'ઉશનસ' સુધીની ઉજ્જવળ પરંપરાએ સુરત તથા વલસાડને વૈચારિક રીતે સમૃદ્ધ બનાવ્યું છે. આવી જ રીતે, તે વિસ્તારમાંથી જાહેર જીવનમાં મૂલ્યોનું જતન કરનાર અનેક મહાનુભાવોએ દેશને દિશા આપી છે. આવા જ એક વિરલ વ્યક્તિત્વ હતા શ્રી મોરારજીભાઈ દેસાઈ, જેમનું જીવન એક વહીવટકર્તા અને સંતના ગુણોનો... Continue Reading →
મોરારજી દેસાઈની પાવન સ્મૃતિ-ક્ષણના ચણીબોર
:મોરારજી દેસાઈની પાવન સ્મૃતિ: નર્મદથી લઈને ભગવતીકુમાર શર્મા તેમ જ 'ઉશનસ' સુધીની ઉજ્જવળ પરંપરાએ સુરત તથા વલસાડને વૈચારિક રીતે સમૃદ્ધ બનાવ્યું છે. આવી જ રીતે, તે વિસ્તારમાંથી જાહેર જીવનમાં મૂલ્યોનું જતન કરનાર અનેક મહાનુભાવોએ દેશને દિશા આપી છે. આવા જ એક વિરલ વ્યક્તિત્વ હતા શ્રી મોરારજીભાઈ દેસાઈ, જેમનું જીવન એક વહીવટકર્તા અને સંતના ગુણોનો... Continue Reading →
:વિશ્વકોશના વધામણાં:
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ એ માત્ર અમદાવાદની નહિ પરંતુ સમગ્ર ગુજરાતની સર્વગ્રાહી ઓળખ બન્યું છે. પુણ્યશ્લોક ધીરુભાઈ ઠાકર જેવા સમર્થ સારસ્વતને સાંકળચંદ પટેલ તથા પૂજ્ય મોટાની હૂંફ મળે ત્યારે એક ઐતિહાસિક કાર્યનો મજબૂત પાયો નાખવામાં આવે છે. ગુજરાત સરકારના પણ સમયસરના સહયોગથી આજે વિશ્વકોશ ટ્રસ્ટ વટવૃક્ષ સમાન બન્યું છે. અઢી દાયકાની તેની સાતત્યપૂર્ણ સફરને કારણે... Continue Reading →
લલિતચંદ્ર દલાલ-સંસ્કૃતિ
:લલિતચંદ્ર દલાલ: વહીવટમાં નિર્ણયાત્મકતાનું ઉજળું ઉદાહરણ: દેશને આઝાદી મળી. હિન્દુસ્તાનના બે ભાગ પણ થયા. સત્તાધીશો માટે જે એક ભાગલાની પ્રક્રિયા હતી તે અનેક સામાન્ય લોકો માટે વ્યથાનો વિષય હતો. લલિતચંદ્ર દલાલ વર્ષોના અનુભવી અધિકારી હતા. આ સમયે અધિકારીઓનું પ્રશ્નનો ત્વરિત ઉકેલ કરવા માટેના વલણનું ખાસ મહત્વ હતું. દલાલ સાહેબ આવા એક અધિકારી હતા. મોરારજીભાઇના... Continue Reading →
લલિતચંદ્ર દલાલ-વાટે…ઘાટે
:લલિતચંદ્ર દલાલ: વહીવટમાં નિર્ણયાત્મકતાનું ઉજળું ઉદાહરણ: દેશને આઝાદી મળી. હિન્દુસ્તાનના બે ભાગ પણ થયા. સત્તાધીશો માટે જે એક ભાગલાની પ્રક્રિયા હતી તે અનેક સામાન્ય લોકો માટે વ્યથાનો વિષય હતો. લલિતચંદ્ર દલાલ વર્ષોના અનુભવી અધિકારી હતા. આ સમયે અધિકારીઓનું પ્રશ્નનો ત્વરિત ઉકેલ કરવા માટેના વલણનું ખાસ મહત્વ હતું. દલાલ સાહેબ આવા એક અધિકારી હતા. મોરારજીભાઇના... Continue Reading →
લલિતચંદ્ર દલાલ-ક્ષણના ચણીબોર
:લલિતચંદ્ર દલાલ: વહીવટમાં નિર્ણયાત્મકતાનું ઉજળું ઉદાહરણ: દેશને આઝાદી મળી. હિન્દુસ્તાનના બે ભાગ પણ થયા. સત્તાધીશો માટે જે એક ભાગલાની પ્રક્રિયા હતી તે અનેક સામાન્ય લોકો માટે વ્યથાનો વિષય હતો. લલિતચંદ્ર દલાલ વર્ષોના અનુભવી અધિકારી હતા. આ સમયે અધિકારીઓનું પ્રશ્નનો ત્વરિત ઉકેલ કરવા માટેના વલણનું ખાસ મહત્વ હતું. દલાલ સાહેબ આવા એક અધિકારી હતા. મોરારજીભાઇના... Continue Reading →