"આપણાં ગુજરાતના લુઇ બ્રેઇલ: ડો. નીલકંઠરાય છત્રપતિ: ડો. નીલકંઠરાય છત્રપતીને ગુજરાતે આદર સાથે યાદ કરવા જોઈએ. ડો. નીલકંઠરાય છત્રપતિ એટલે ગુજરાતના લુઇ બ્રેઇલ. તેમનું નામ નીલકંઠરાય હતું. નીલકંઠરાય દિવ્યાંગ હતા. આંખોએ જોવાની શક્તિ ગુમાવી હતી. વર્ષો પહેલા તબીબી શિક્ષણ મેળવ્યા પછી કોઈ વ્યક્તિ આંખો ગુમાવે તો હતોત્સાહ થાય તે સ્વાભાવિક છે. જીવનની આવી આકરી... Continue Reading →
ડો. નીલકંઠરાય છત્રપતિ-ક્ષણના ચણીબોર
"આપણાં ગુજરાતના લુઇ બ્રેઇલ: ડો. નીલકંઠરાય છત્રપતિ: ડો. નીલકંઠરાય છત્રપતીને ગુજરાતે આદર સાથે યાદ કરવા જોઈએ. ડો. નીલકંઠરાય છત્રપતિ એટલે ગુજરાતના લુઇ બ્રેઇલ. તેમનું નામ નીલકંઠરાય હતું. નીલકંઠરાય દિવ્યાંગ હતા. આંખોએ જોવાની શક્તિ ગુમાવી હતી. વર્ષો પહેલા તબીબી શિક્ષણ મેળવ્યા પછી કોઈ વ્યક્તિ આંખો ગુમાવે તો હતોત્સાહ થાય તે સ્વાભાવિક છે. જીવનની આવી આકરી... Continue Reading →
શિક્ષણનો વિસ્તાર-સંસ્કૃતિ
:શિક્ષણનો વિસ્તાર અને આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ: ગાંધીનગરનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ શિક્ષણ વિભાગની એક મહત્વની ઓફિસ છે. ઓફિસ અદ્યતન તથા સુવિધાપૂર્ણ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ શરૂઆતમાં Command એન્ડ Control Center તરીકે જાણીતું હતું. પરંતુ વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ ખુબ જ સુયોગ્ય નામકરણ છે. રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ગુણવત્તા લાવવા માટેનું આ કેન્દ્ર... Continue Reading →
શિક્ષણનો વિસ્તાર-વાટે…ઘાટે
:શિક્ષણનો વિસ્તાર અને આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ: ગાંધીનગરનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ શિક્ષણ વિભાગની એક મહત્વની ઓફિસ છે. ઓફિસ અદ્યતન તથા સુવિધાપૂર્ણ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ શરૂઆતમાં Command એન્ડ Control Center તરીકે જાણીતું હતું. પરંતુ વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ ખુબ જ સુયોગ્ય નામકરણ છે. રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ગુણવત્તા લાવવા માટેનું આ કેન્દ્ર... Continue Reading →
શિક્ષણનો વિસ્તાર-ક્ષણના ચણીબોર
:શિક્ષણનો વિસ્તાર અને આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ: ગાંધીનગરનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ શિક્ષણ વિભાગની એક મહત્વની ઓફિસ છે. ઓફિસ અદ્યતન તથા સુવિધાપૂર્ણ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ શરૂઆતમાં Command એન્ડ Control Center તરીકે જાણીતું હતું. પરંતુ વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ ખુબ જ સુયોગ્ય નામકરણ છે. રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ગુણવત્તા લાવવા માટેનું આ કેન્દ્ર... Continue Reading →
સૂના સમદરની પાળે-ક્ષણના ચણીબોર
:સૂના સમદરની પાળે: આઘા સમદરની પાળે: યુદ્ધસ્ય કથા રમ્યા: એવી એક ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. એક રીતે જોઈએ તો યુદ્ધ મહાવિનાશ નોતરે છે. કેટકેટલા લોકો યુદ્ધમાં તેમનું સર્વસ્વ ગુમાવે છે તેની ગણતરી માંડવી પણ મુશ્કેલ બને છે. આથી એમ કહી શકાય કે યુદ્ધમાં કોઈ વિજેતા હોતા નથી. ઐતિહાસિક કલિંગાના યુદ્ધ પછી મહારાજા અશોકના... Continue Reading →
સૂના સમદરની પાળે-વાટે…ઘાટે
:સૂના સમદરની પાળે: આઘા સમદરની પાળે: યુદ્ધસ્ય કથા રમ્યા: એવી એક ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. એક રીતે જોઈએ તો યુદ્ધ મહાવિનાશ નોતરે છે. કેટકેટલા લોકો યુદ્ધમાં તેમનું સર્વસ્વ ગુમાવે છે તેની ગણતરી માંડવી પણ મુશ્કેલ બને છે. આથી એમ કહી શકાય કે યુદ્ધમાં કોઈ વિજેતા હોતા નથી. ઐતિહાસિક કલિંગાના યુદ્ધ પછી મહારાજા અશોકના... Continue Reading →
સૂના સમદરની પાળે-સંસ્કૃતિ
:સૂના સમદરની પાળે: આઘા સમદરની પાળે: યુદ્ધસ્ય કથા રમ્યા: એવી એક ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. એક રીતે જોઈએ તો યુદ્ધ મહાવિનાશ નોતરે છે. કેટકેટલા લોકો યુદ્ધમાં તેમનું સર્વસ્વ ગુમાવે છે તેની ગણતરી માંડવી પણ મુશ્કેલ બને છે. આથી એમ કહી શકાય કે યુદ્ધમાં કોઈ વિજેતા હોતા નથી. ઐતિહાસિક કલિંગાના યુદ્ધ પછી મહારાજા અશોકના... Continue Reading →
:સ્વપ્ન, સંઘર્ષઅનેસિદ્ધિઓનીભાતીગળકથા:
સતત વિચરણ કરતા રહેવું એ કદાચ માનવી માત્રને મળેલી કુદરતી પ્રેરણા છે. માનવને મળેલા અમૂલ્ય આશીર્વાદ છે તથા શક્તિ પણ છે. જીવનની ગતિ એ જ જીવનમાં સ્થિરતા લાવે છે. જે લોકો ગતિ કરતા નથી તેવા લોકો જીવનમાં પ્રગતિ પણ કરી શકતા નથી. 'ચરૈવેતિ-ચરૈવેતિ' એ શાસ્ત્રોની વાત યુગોથી માનવીના મનમાં ઉતરી છે. સ્થિર થઇ છે.... Continue Reading →
:બોરસદસત્યાગ્રહનીશતાબ્દીવંદના:
દેશને અંગ્રેજોની સત્તામાંથી મુક્ત કરવા માટે થયેલા ત્રણ સફળ સત્યાગ્રહો એ આપણી ઉજળી તથા ઐતિહાસિક સ્મૃતિ છે. આ ત્રણ સત્યાગ્રહ ગુજરાતની ભૂમિ પર થયા તેથી તેનું આપણાં માટે વિશેષ મહત્વ છે. નવજીવન ટ્રસ્ટ તરફથી એક સારી પહેલ કરવામાં આવી. આ ત્રણેય સત્યાગ્રહો પર અલગ અલગ વ્યાખ્યાનોનું આયોજન ૨૦૨૫માં કરવામાં આવ્યું. અનેક યુવાનો સુધી આપણાં... Continue Reading →