ક્ષણના ચણીબોર:ધૂપસળી સળગ્યા કરે: મોંઘેરા સર્જક મેઘાણી:

ઝવેરચંદ મેઘાણી કલકત્તાથી ગુજરાત પાછા આવ્યા ત્યાર બાદ જીવનના અઢી દાયકામાં એક યુગનું કાર્ય કરીને ગયા. સતત પરિભ્રમણ કરીને તળનું સાહિત્ય એકઠું કર્યું. તળના આ સાહિત્યનું મૂલ્ય જુદું હતું. તારી રે જણશું વીરા ! જુદિયું, એ...જી... એના જુદા જાણણહાર, જૂઠા રે નામ એના પાડીશ નહિ, ભલે નવ મળે એનો લેનાર, જી...જી...જી...જી... શબદનો વેપાર           સાતત્યપૂર્ણ પ્રવાસના... Continue Reading →

વાટે…ઘાટે:ધૂપસળી સળગ્યા કરે: મોંઘેરા સર્જક મેઘાણી:

ઝવેરચંદ મેઘાણી કલકત્તાથી ગુજરાત પાછા આવ્યા ત્યાર બાદ જીવનના અઢી દાયકામાં એક યુગનું કાર્ય કરીને ગયા. સતત પરિભ્રમણ કરીને તળનું સાહિત્ય એકઠું કર્યું. તળના આ સાહિત્યનું મૂલ્ય જુદું હતું. તારી રે જણશું વીરા ! જુદિયું, એ...જી... એના જુદા જાણણહાર, જૂઠા રે નામ એના પાડીશ નહિ, ભલે નવ મળે એનો લેનાર, જી...જી...જી...જી... શબદનો વેપાર           સાતત્યપૂર્ણ પ્રવાસના... Continue Reading →

સંસ્કૃતિ:ધૂપસળી સળગ્યા કરે: મોંઘેરા સર્જક મેઘાણી:

 ઝવેરચંદ મેઘાણી કલકત્તાથી ગુજરાત પાછા આવ્યા ત્યાર બાદ જીવનના અઢી દાયકામાં એક યુગનું કાર્ય કરીને ગયા. સતત પરિભ્રમણ કરીને તળનું સાહિત્ય એકઠું કર્યું. તળના આ સાહિત્યનું મૂલ્ય જુદું હતું. તારી રે જણશું વીરા ! જુદિયું, એ...જી... એના જુદા જાણણહાર, જૂઠા રે નામ એના પાડીશ નહિ, ભલે નવ મળે એનો લેનાર, જી...જી...જી...જી... શબદનો વેપાર           સાતત્યપૂર્ણ પ્રવાસના... Continue Reading →

ક્ષણના ચણીબોર: :સૌરાષ્ટ્રનીરસધાર: શતાબ્દીવંદના

 કોઈ પણ પ્રસંગે જયારે ગુજરાતી ભાષામાં લખાયેલા સાહિત્યની વાત થાય ત્યારે 'સૌરાષ્ટ્રની રસધાર'નો અચૂક ઉલ્લેખ થાય છે. આ વાત સ્વાભાવિક પણ છે. 'રસધાર'ના અનેક પાત્રો એ સામાન્ય જનના પ્રતિનિધિ જેવા છે. આથી આ પાત્રોના માધ્યમથી જે તે કાળની વાત આબેહૂબ પ્રગટ થાય છે. આ વાતો ખુમારીની છે. નેક અને ટેક માટે ખુવાર થઇ જવાની આ... Continue Reading →

વાટે…ઘાટે: :સૌરાષ્ટ્રનીરસધાર: શતાબ્દીવંદના

 કોઈ પણ પ્રસંગે જયારે ગુજરાતી ભાષામાં લખાયેલા સાહિત્યની વાત થાય ત્યારે 'સૌરાષ્ટ્રની રસધાર'નો અચૂક ઉલ્લેખ થાય છે. આ વાત સ્વાભાવિક પણ છે. 'રસધાર'ના અનેક પાત્રો એ સામાન્ય જનના પ્રતિનિધિ જેવા છે. આથી આ પાત્રોના માધ્યમથી જે તે કાળની વાત આબેહૂબ પ્રગટ થાય છે. આ વાતો ખુમારીની છે. નેક અને ટેક માટે ખુવાર થઇ જવાની આ... Continue Reading →

સંસ્કૃતિ: :સૌરાષ્ટ્રનીરસધાર: શતાબ્દીવંદના

કોઈ પણ પ્રસંગે જયારે ગુજરાતી ભાષામાં લખાયેલા સાહિત્યની વાત થાય ત્યારે 'સૌરાષ્ટ્રની રસધાર'નો અચૂક ઉલ્લેખ થાય છે. આ વાત સ્વાભાવિક પણ છે. 'રસધાર'ના અનેક પાત્રો એ સામાન્ય જનના પ્રતિનિધિ જેવા છે. આથી આ પાત્રોના માધ્યમથી જે તે કાળની વાત આબેહૂબ પ્રગટ થાય છે. આ વાતો ખુમારીની છે. નેક અને ટેક માટે ખુવાર થઇ જવાની આ... Continue Reading →

ક્ષણના ચણીબોર:જીવનમુલ્યોથીજીવન-ઉત્કર્ષ:

  ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં નિરંતર જ્ઞાન સિંચનના ઉપક્રમો થયા કરે છે. 'સવ્યસાચી' ધીરુભાઈ ઠાકરના સ્વપ્નને મૂર્તિમંત કરવાની સુચારુ વ્યવસ્થા કુમારપાળભાઈના નેતૃત્વમાં અર્થસભર રીતે કાર્ય કરી રહી છે. વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે જીવન-ઉત્કર્ષ વ્યાખ્યાનશ્રેણી ચલાવવામાં આવે છે. મનસુખભાઇ મેદાણી પ્રેરિત આ વ્યાખ્યાનશ્રેણીમાં તા. ૩૦-૦૯-૨૦૨૩ના રોજ થોડી વાતો કરવાનો પ્રસંગ થયો. એમ લાગે છે કે આ પ્રકારની વ્યાખ્યાનશ્રેણીઓ એ... Continue Reading →

વાટે…ઘાટે:જીવનમુલ્યોથીજીવન-ઉત્કર્ષ:

  ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં નિરંતર જ્ઞાન સિંચનના ઉપક્રમો થયા કરે છે. 'સવ્યસાચી' ધીરુભાઈ ઠાકરના સ્વપ્નને મૂર્તિમંત કરવાની સુચારુ વ્યવસ્થા કુમારપાળભાઈના નેતૃત્વમાં અર્થસભર રીતે કાર્ય કરી રહી છે. વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે જીવન-ઉત્કર્ષ વ્યાખ્યાનશ્રેણી ચલાવવામાં આવે છે. મનસુખભાઇ મેદાણી પ્રેરિત આ વ્યાખ્યાનશ્રેણીમાં તા. ૩૦-૦૯-૨૦૨૩ના રોજ થોડી વાતો કરવાનો પ્રસંગ થયો. એમ લાગે છે કે આ પ્રકારની વ્યાખ્યાનશ્રેણીઓ એ... Continue Reading →

સંસ્કૃતિ:જીવનમુલ્યોથીજીવન-ઉત્કર્ષ:

   ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં નિરંતર જ્ઞાન સિંચનના ઉપક્રમો થયા કરે છે. 'સવ્યસાચી' ધીરુભાઈ ઠાકરના સ્વપ્નને મૂર્તિમંત કરવાની સુચારુ વ્યવસ્થા કુમારપાળભાઈના નેતૃત્વમાં અર્થસભર રીતે કાર્ય કરી રહી છે. વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે જીવન-ઉત્કર્ષ વ્યાખ્યાનશ્રેણી ચલાવવામાં આવે છે. મનસુખભાઇ મેદાણી પ્રેરિત આ વ્યાખ્યાનશ્રેણીમાં તા. ૩૦-૦૯-૨૦૨૩ના રોજ થોડી વાતો કરવાનો પ્રસંગ થયો. એમ લાગે છે કે આ પ્રકારની વ્યાખ્યાનશ્રેણીઓ એ... Continue Reading →

ક્ષણના ચણીબોર:નવરાત્રીમાંનારાયણસ્વામીનુંસ્મરણ:

  ફરી એક વખત શારદીય નવરાત્રીના પડઘમ વાગી રહ્યા છે. નવરાત્રીના ગરબા એ ગુજરાતની એક ભાતીગળ ઓળખ છે. ગુજરાતના ગરબાનું સમગ્ર દેશમાં પણ મહત્વ રહેલું છે. હવે તો ગરબાનું સ્વરૂપ વિસ્તરતું ગયું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગરબો આજે ગુજરાતની તથા ભારતની ઓળખ બનીને ઝળહળે છે. ગરબાના પ્રાચીન સ્વરૂપ તથા તેની અર્વાચીનતામાં ઘણાં બધા ફેરફાર જોવા મળે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑