:કાગધામમાં મધુરાં માનસગાનની પાવનસ્મૃતિ: કાળનો પ્રવાહ નિરંતર તથા વેગવાન છે. કાગધામ(મજાદર)માં પૂ. મોરારીબાપુએ કરેલા માનસગાનને ૧૦ વર્ષ પુરા થયા. રામકથાના આ ઐતિહાસિક પ્રસંગની મધુરી સ્મૃતિ આગામી કાગચોથના તા. ૦૩-૦૩-૨૫ના કાર્યક્રમ સંદર્ભે ફરી થાય તે સ્વાભાવિક છે. કોઈ કવિ માટે આવું વિશાળ તેમજ અર્થપૂર્ણ આયોજન જવલ્લે જ જોવા મળે તેવી ઘટના છે. કાગ પરિવારનો અને... Continue Reading →
કાગધામમાં મધુરાં માનસગાનની પાવનસ્મૃતિ-ક્ષણના ચણીબોર
:કાગધામમાં મધુરાં માનસગાનની પાવનસ્મૃતિ: કાળનો પ્રવાહ નિરંતર તથા વેગવાન છે. કાગધામ(મજાદર)માં પૂ. મોરારીબાપુએ કરેલા માનસગાનને ૧૦ વર્ષ પુરા થયા. રામકથાના આ ઐતિહાસિક પ્રસંગની મધુરી સ્મૃતિ આગામી કાગચોથના તા. ૦૩-૦૩-૨૫ના કાર્યક્રમ સંદર્ભે ફરી થાય તે સ્વાભાવિક છે. કોઈ કવિ માટે આવું વિશાળ તેમજ અર્થપૂર્ણ આયોજન જવલ્લે જ જોવા મળે તેવી ઘટના છે. કાગ પરિવારનો અને... Continue Reading →
કાગધામમાં મધુરાં માનસગાનની પાવનસ્મૃતિ-વાટે…ઘાટે
:કાગધામમાં મધુરાં માનસગાનની પાવનસ્મૃતિ: કાળનો પ્રવાહ નિરંતર તથા વેગવાન છે. કાગધામ(મજાદર)માં પૂ. મોરારીબાપુએ કરેલા માનસગાનને ૧૦ વર્ષ પુરા થયા. રામકથાના આ ઐતિહાસિક પ્રસંગની મધુરી સ્મૃતિ આગામી કાગચોથના તા. ૦૩-૦૩-૨૫ના કાર્યક્રમ સંદર્ભે ફરી થાય તે સ્વાભાવિક છે. કોઈ કવિ માટે આવું વિશાળ તેમજ અર્થપૂર્ણ આયોજન જવલ્લે જ જોવા મળે તેવી ઘટના છે. કાગ પરિવારનો અને... Continue Reading →
શાસનકર્તાઓનું ઘડતર કરવાના ઉજળા આદર્શોનો ઉમદા ઇતિહાસ-વાટે…ઘાટે
શાસનકર્તાઓનું ઘડતર કરવાના ઉજળા આદર્શોનો ઉમદા ઇતિહાસ: વાત જૂની થાય તો પણ તેમાં સત્ય હોય તો દરેક સમયે સાંભળવી તેમ જ સમજવી ગમે છે. એક કિશોર કે જે એક મોટા રાજ્યનો સર્વ-સત્તાધીશ શાસક બનવા જઈ રહ્યો હતો તેને તેના ગુરુજન કહે છે. (જૂન-૧૮૮૧) આ વાત સાંભળીએ: "મહારાજાએ પરિજનો સાથે બહુ નજદીકનો વ્યવહાર રાખવો... Continue Reading →
શાસનકર્તાઓનું ઘડતર કરવાના ઉજળા આદર્શોનો ઉમદા ઇતિહાસ-ક્ષણના ચણીબોર
શાસનકર્તાઓનું ઘડતર કરવાના ઉજળા આદર્શોનો ઉમદા ઇતિહાસ: વાત જૂની થાય તો પણ તેમાં સત્ય હોય તો દરેક સમયે સાંભળવી તેમ જ સમજવી ગમે છે. એક કિશોર કે જે એક મોટા રાજ્યનો સર્વ-સત્તાધીશ શાસક બનવા જઈ રહ્યો હતો તેને તેના ગુરુજન કહે છે. (જૂન-૧૮૮૧) આ વાત સાંભળીએ: "મહારાજાએ પરિજનો સાથે બહુ નજદીકનો વ્યવહાર રાખવો... Continue Reading →
શાસનકર્તાઓનું ઘડતર કરવાના ઉજળા આદર્શોનો ઉમદા ઇતિહાસ-સંસ્કૃતિ
શાસનકર્તાઓનું ઘડતર કરવાના ઉજળા આદર્શોનો ઉમદા ઇતિહાસ: વાત જૂની થાય તો પણ તેમાં સત્ય હોય તો દરેક સમયે સાંભળવી તેમ જ સમજવી ગમે છે. એક કિશોર કે જે એક મોટા રાજ્યનો સર્વ-સત્તાધીશ શાસક બનવા જઈ રહ્યો હતો તેને તેના ગુરુજન કહે છે. (જૂન-૧૮૮૧) આ વાત સાંભળીએ: "મહારાજાએ પરિજનો સાથે બહુ નજદીકનો વ્યવહાર રાખવો... Continue Reading →
સાહિત્યમાં અધ્યાત્મ-સંસ્કૃતિ
:સાહિત્યમાં અધ્યાત્મ: “સોના ઔર સુગંધ" 'સાહિત્યમાં અધ્યાત્મ' એ વિષયને કેન્દ્રમાં રાખીને કોઈ વ્યક્તિ કે સંસ્થા એકાદ પ્રવચનનું આયોજન કરે તે તો સમજી શકાય તેવી વાત છે. પરંતુ આ ઘટના એ થોડી જુદી છે. અહીં ભોજાઈ(કચ્છ)નું સર્વોદય ટ્રસ્ટ તેમજ વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ(VRTI) સાથે મળીને 'સાહિત્યમાં અધ્યાત્મ' પર બે દિવસનો સેમિનાર કરે છે અને... Continue Reading →
સાહિત્યમાં અધ્યાત્મ-વાટે…ઘાટે
:સાહિત્યમાં અધ્યાત્મ: “સોના ઔર સુગંધ" 'સાહિત્યમાં અધ્યાત્મ' એ વિષયને કેન્દ્રમાં રાખીને કોઈ વ્યક્તિ કે સંસ્થા એકાદ પ્રવચનનું આયોજન કરે તે તો સમજી શકાય તેવી વાત છે. પરંતુ આ ઘટના એ થોડી જુદી છે. અહીં ભોજાઈ(કચ્છ)નું સર્વોદય ટ્રસ્ટ તેમજ વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ(VRTI) સાથે મળીને 'સાહિત્યમાં અધ્યાત્મ' પર બે દિવસનો સેમિનાર કરે છે અને... Continue Reading →
સાહિત્યમાં અધ્યાત્મ-ક્ષણના ચણીબોર
:સાહિત્યમાં અધ્યાત્મ: “સોના ઔર સુગંધ" 'સાહિત્યમાં અધ્યાત્મ' એ વિષયને કેન્દ્રમાં રાખીને કોઈ વ્યક્તિ કે સંસ્થા એકાદ પ્રવચનનું આયોજન કરે તે તો સમજી શકાય તેવી વાત છે. પરંતુ આ ઘટના એ થોડી જુદી છે. અહીં ભોજાઈ(કચ્છ)નું સર્વોદય ટ્રસ્ટ તેમજ વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ(VRTI) સાથે મળીને 'સાહિત્યમાં અધ્યાત્મ' પર બે દિવસનો સેમિનાર કરે છે અને... Continue Reading →
લોક કલ્યાણના કામોમાં જિંદગીના જોમને સિંચી જનારા પુણ્યશ્લોક લોકો-સંસ્કૃતિ
:લોક કલ્યાણના કામોમાં જિંદગીના જોમને સિંચી જનારા પુણ્યશ્લોક લોકો: જગતમાં સેવાના કાર્યો કરવા માટે સંસાર છોડવાની જરૂર નથી. ભગવા પહેરવાની પણ જરૂર નથી. આ વાત સર્વસ્વીકૃત છે. એવા અનેક દાખલાઓ આપણે ભૂતકાળમાં જોયા છે. જુગતરામ દવેને આદિવાસી ભાઈ-બહેનોની વચ્ચે જ રહીને તેમની સેવા કરતા જોયા છે. બબલભાઈ મહેતાએ ગામડામાં થાણું નાખીને ગ્રામવિકાસની કેડી... Continue Reading →